દેશમાં કોરોનાના દૈનિક કેસ ઘટીને ૮૦ હજારની અંદર

દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, કોરોના દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને ૮ લાખ ૯૨ હજાર ૮૨૮ થઈ ગઈ છે. … Read More

દેશમાં એક દિવસમાં ૧.૨૫ કરોડ લોકોને રસી રેકોર્ડ

દેશમાં પણ એક દિવસમાં રસીકરણનો રેકોર્ડ તૂટ્યો છે. ગત ૨૭ ઓગસ્ટે દેશભરમાં ૧.૦૨ કરોડને રસી અપાઈ હતી જે એક દિવસમાં સૌથી વધુ રસીકરણનો રેકોર્ડ હતો. પણ મંગળવારે ૧ કરોડ, ૨૫ … Read More

આગામી ૬ મહિના ખૂબ મહત્વના, કોરોનાથી સાવચેત રહેવાની જરૂરી

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિકે ફરી એકવાર ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, લોકોએ થોડા … Read More

કોરોનાની સ્પિડ વધી, છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૬૪૩ પોઝિટિવ કેસ નોંધાયા

ભારતમાં કોરોનાના નવા કેસમાં દરરોજ ઉછાળો નોંધાઈ રહ્યો છે. આ ઉછાળો ધીમી ગતિનો છે જોકે તેના કારણે ત્રીજી લહેરની ચિંતા અને સંભાવનાઓ વધી રહી છે. ગઈકાલે જ્યાં દેશમાં ૪૨,૯૮૨ નવા … Read More

રાહતઃ ભારતમાં કોરોનાના નવા ૩૦ હજાર કેસ, ૪૨૦ના મોત

છેલ્લા ૬ દિવસથી સતત ૪૦ હજારથી વધારે કેસ નોંધાયા બાદ સોમવારના કોરોના કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૦,૦૨૯ નવા કેસ સામે આવ્યા છે. આમાંથી ૩૯,૦૨૦ … Read More

ત્રીજી લહેર ઓગસ્ટમાં આવી શકે, ઓક્ટોબરમાં પીક પર જશેઃ નિષ્ણાંતો

ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હજુ પુરી રીતે ખતમ પણ થયો નથી અને હવે જાણકારોએ ત્રીજી લહેરને લઇને ચેતવણી જાહેર કરી છે. જાણકારોએ કહ્યુ છે કે ઓગસ્ટ મહિનામાં કોરોનાની ત્રીજી … Read More

વેન્ટિલેશન વગરના રૂમમાં હવા દ્વારા દૂર સુધી ફેલાઈ શકે છે કોરોનાઃ અભ્યાસમાં દાવો

કોરોના વાયરસ પર અનેક અભ્યાસ કરવામાં આવેલા છે. તેમાં દાવાઓ અલગ અલગ હોય છે પરંતુ આ વાયરસના સ્વરૂપને સમજવા માટે તે ઉપયોગી સાબિત થાય છે. ભારતમાં સીએસઆઇઆર દ્વારા પણ એક … Read More

દુનિયાભરમાં સૌથી વધુ રસીકરણ કરનાર પ્રથમ દેશ બન્યો ભારત

ભારતમાં કોરોના વાયરસની રસીના ડોઝ લેવાની સંખ્યા ૩૨ કરોડને પાર થઈ ગઈ છે. દેશમાં રવિવારના ૧૭,૨૧,૨૬૮ ડોઝ લગાવવામાં આવ્યા, ત્યારબાદ અત્યાર સુધીની કુલ સંખ્યા ૩૨,૩૬,૬૩,૨૯૭ થઈ ગઈ છે. આ સાથે … Read More

દેશમાં કોરોના વિસ્ફોટઃ ૨૪ કલાકમાં ૩,૪૯,૬૯૧ નવા કેસ, ૨૭૬૭ના મોત

દેશમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ બેકાબૂ બની રહ્યું છે અને કોરોનાના કેસમાં દરરોજ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ ૩ લાખ કરતા પણ વધારે નવા કોરોનાના … Read More

ભારત હવે કોરોના વેક્સીન નિકાસમાંથી આયાત કરનારો દેશ બન્યો

કોરોના વાયરસની વેક્સીનને મંજૂરી મળ્યા બાદ ભારતે ઘણા દેશોને વેક્સીનના કરોડો ડોઝ ગિફ્ટમાં આપ્યા અને ઘણા દેશોને ઓછી કિંમતમાં વેચાણ કર્યું. સમગ્ર વિશ્વએ ત્યારે ભારતની પ્રશંસા કરી હતી. પરંતુ હવે … Read More