મેઘાલય, ત્રિપુરા અને અસમમાં પૂરથી ભારે તબાહી

અસમ અને મેઘાલયમાં છેલ્લા બે દિવસમાં પૂર અને ભૂસ્ખલનમાં ૩૧ લોકોના મોત થયા છે. અસમના ૨૮ જિલ્લામાં આશરે ૧૯ લાખ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે એક લાખ જેટલા લોકો રાહત … Read More

અસમમાં પૂરના વિકરાળ સ્વરૂપ લેતા ૩ના મોત

અસમ અને પડોશી રાજ્યો (મેઘાલય, અને અરૂણાચલ પ્રદેશ) માં ગત કેટલાક દિવસોથી સતત વરસાદ બાદ, ઘણી નદીઓના જળ સ્તર ધીમે ધીમે વધી રહ્યા છે અને કોપિલી નદીનું પાણી ખતરાના નિશાન … Read More

વડાપ્રધાને અસમમાં મહાબાહુ-બ્રહ્મપુત્ર જળમાર્ગનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી મોદીએ મહાબાહુ-બ્રહ્મપુત્ર જળમાર્ગનું લોકાર્પણ કર્યું, ધુબરી-ફુલબાડી પુલની આધારશિલા રાખી અને માજુલી સેતુના નિર્ણાણ માટે ભૂમિપૂજન કર્યું. વીડિયો કોન્ફરન્સનના માધ્યમથી કાર્યક્રમમાં સામે થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રિમોટ કંટ્રોલ બટન દબાવીને … Read More