દાદરા નગર હવેલીમાં મોરનો શિકાર કરનારા શખ્સને વનવિભાગે ઝડપી પાડ્યો

દાદરા નગર હવેલીને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને અડીને આવેલા જંગલોમાં વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન જંગલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની બાતમી મળી હતી. વન વિભાગ દ્વારા … Read More

દીપડાથી લોકોને બચાવવા રેડિયો કોલર લગાડી અભ્યાસ શરૂ

સૌરાષ્ટ્રમાં સિંહની સાથે દીપડાની વસ્તી પણ નોંધપાત્ર સંખ્યામાં છે. અને સીમ વિસ્તારમાં રહેતા લોકો પર વન્યપ્રાણી દ્વારા કરાતા હુમલાના સૌથી વધુ બનાવોમાં દીપડા સાથેનું ઘર્ષણજ વધુ હોય છે. આથી દીપડાની … Read More

સિંહોના અપમૃત્યુ મામલોઃ હાઇકોર્ટે સરકાર પાસે ૨૭ જાન્યુ સુધીમાં માંગ્યો જવાબ

ગીરના જંગલમાં સિંહોના અપમૃત્યુ મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજી લીધી છે. ચીફ જસ્ટીસના હુકમ બાદ પણ રેલ્વે મંત્રાલય અને કેન્દ્ર-રાજય સરકારે જવાબ રજૂ નહી કરતા હાઇકોર્ટે ૨૭ જાન્યુઆરી સુધીમાં … Read More