કોલકાત્તામાં રેલ્વેની બહુમાળી ઇમારતમાં ભીષણ આગઃ ૯ લોકોના મોત

વડાપ્રધાને અને મમતા બેનર્જીએ મૃતકો માટે સહાય જાહેર કરી પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ૯ લોકોના મોત નિપજ્યા છે. જો કે હાલ આગ … Read More

નેશનલ ડેન્ટિસ્ટ ડે નિમિત્તે એડ્યુકેશન ફૉર કેન્સર પ્રોગ્રામ “એડ્યુ-કેન” લોન્ચ કરાયો

ભારતમાં દર વર્ષે 6 માર્ચના રોજ નેશનલ ડેન્ટિસ્ટ ડેની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે અમદાવાદ ખાતે નેશનલ ડેન્ટિસ્ટ ડે નિમિત્તે એશિયન હેડ નેક કેન્સર સંસ્થા દ્વારા એડ્યુકેશન ફૉર … Read More

ગાયના છાણ વડે હવન કરવાથી ૧૨ કલાક સુધી ઘર સેનિટાઈઝ રહે છેઃ ઉષા ઠાકુર

મધ્ય પ્રદેશના સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરે કોરોના વાયરસથી બચવા માટે એક ખૂબ જ વિચિત્ર તર્ક આપ્યો હતો. ઉષા ઠાકુરે વૈદિક જીવનશૈલી અપનાવવા પર જોર આપતા કહ્યું હતું કે, “જો તમે … Read More

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : પોતાના ક્ષેત્રમાં અગ્રણી 11 મહિલાઓને’ઉર્જા એવોર્ડ્સ 2021’સમ્માનિત કરવામાં આવી

વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરતા સતત ત્રીજા વર્ષે મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ’ ઉર્જા એવોર્ડ્સ 2021’નું આયોજન કરવામાં આવ્યું હતુ.ઉર્જા એવોર્ડ્સ 2021નું આયોજનટેકફોર્સ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડની સહયોગિતામાં … Read More

લદ્દાખમાં વહેલી સવારે ૩.૭ની તીવ્રતાના ભૂકંપના આંચકા

રવિવારે સવારે લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૭ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે … Read More

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશેઃ હવામાન વિભાગ

હવામાન વિભાગે આગાહી આપી હતી કે, ઉનાળાના ચાર મહિના દરમિયાન તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં બદલાવ આવી શકે છે અને સાથે જ … Read More

પ્લાસ્ટિક મુક્ત ભારત : સાયકલયાત્રા કરી રહેલા મ.પ્ર.ના યુવાનનું ટંકારામાં સ્વાગત

છેલ્લા બે વર્ષથી પ્લાસ્ટિકના પદૂષણ સામે જંગ લડી ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવા લોકોની જાગૃતિ માટે સાત રાજ્ય અને ૨૫ હજાર કિલોમીટર સાયકલ યાત્રા કરનાર મધ્ય પ્રદેશના યુવા બ્રિજેશકુમાર શર્મા આજે … Read More

સુરતમાં ફાયર સેફટીની બેદરકારી બદલ ૩૨ હોસ્પિટલો સીલ કરી દેવાઇ

સુરત શહેરમાં સતત બીજા દિવસે ફાયર વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફટી નો અભાવ હોય તેવી હોસ્પિટલો અને કોમ્પલેક્સની દુકાનોમાં સીલ કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરવામાં આવી હતી. … Read More

દેશમાં દરિયાઇ શિપિંગ ક્ષેત્રના વિકાસ માટે ૮૨ અબજ ડોલરનું રોકાણ કરાશેઃ મોદી

આગામી દિવસોમાં દરિયાઇ માર્ગથી થનાર પરિવહનમાં ઝડપી વિકાશ થશે. આ માટે દેશમાં ૮૨ અબજ ડૉલરનું રોકાણનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાપે આપી હતી. તેઓ … Read More

ગંગાસાગર તીર્થમાં ભગવદગીતા કથિત ત્રણ વિભૂતિ એક સમાન વિદ્યમાન છે – ગંગા, સાગર અને કપિલ મુનીઃ પૂજ્ય મોરારી બાપૂ

ગંગાસાગર પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગનામાં સ્થિત હિન્દુઓનું એક પવિત્ર તીર્થ-સ્થળ છે. આ સ્થાન એક દ્વીપ સ્થિત છે, જે ચારે બાજૂએથી સમુદ્રથી ઘેરાયેલુ છે. એવું કહેવાય છે કે સારે તીરથ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news