પીપાવાવ રેલવે ટ્રેક પર વહેલી સવારે ગૂડ્‌સ ટ્રેન અડફેટે લેતા સિંહ ગંભીર રીતે ઘવાયો

રાજુલા નજીક આવેલા પીપાવાવ રેલવે ટ્રેક પર અગાઉ ભૂતકાળમાં અનેક વખત ટ્રેન અડફેટે સિંહ આવ્યાના અહેવાલ પ્રકાશિત થઇ ચૂક્યા છે. જેમાં ક્યારેક સિંહના મોતની ઘટના પણ સામે આવી છે. તેમ … Read More

ઉચ્છલના પોલ્ટ્રીફાર્મમાં ૧૭ હજાર મરઘીનો નાશ કરાશે, ૬ માંથી ૨નો રિપોર્ટ પોઝિટિવ

મહારાષ્ટ્રના નવાપુર ખાતે પોલ્ટ્રીફાર્મમાં મરઘીમાં બર્ડફલૂ ફેલાતા નજીકના ઉચ્છલના ૧ પૉલ્ટ્રીફાર્મમાંથી ૬ મરઘીના સેમ્પલ ભોપાલ મોકલાયા હતા. જે પૈકી ૨માં બર્ડફલૂ પોઝિટિવ રિપોર્ટ આવતા મંગળવારથી મરઘી અને ઈંડાનો નાશ કરાશે. … Read More

મધ્યપ્રદેશમાં ૫૪ મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકતા ૩૭ના મોત, ૭નો બચાવ

મધ્ય પ્રદેશના પરિવહન મંત્રીએ બસની પરમિટ રદ કરી ટ્રાન્સપોર્ટ કમિશ્નરને આપ્યા તપાસના આદેશ મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારના રોજ સવારે મોટા અકસ્માત થયો છે. મુસાફરથી ભરેલી એક બસ બાણસાગર નહેરમાં પડી છે. … Read More

બિયાસની સાથે હવે સતલજના પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી

પંજાબ-હિમાચલ પ્રદેશમાં વહેતી બિયાસ નદીને પ્રથમ બી ક્લાસ નદીનું શીર્ષક મળ્યું પંજાબ અને હિમાચલ પ્રદેશમાં વહેતી બિયાસ નદીને દેશની પ્રથમ ‘બી ક્લાસ’ નદીનું શીર્ષક મળ્યું છે. મતલબ કે આ નદીનું … Read More

દેશના દરેક ગામડામાં ગાયના છાણમાંથી પેઇન્ટ બનાવવાની ફેક્ટરી ખોલવાની કેન્દ્રની યોજના

દેશના દરેક ગામડામાં ગાયના છાણમાંથી પેઈન્ટ બનાવવાની ફેકટરી ખુલે તેવી યોજના કેન્દ્ર સરકારે બનાવી છે. લઘુ ઉદ્યોગોના મંત્રાલયને સંભાળતા કેન્દ્ર સરકારના મંત્રી નીતિન ગડકરીએ આ યોજનાને આગળ વધારવાનુ શરુ કર્યુ … Read More

ચમોલી રેસ્ક્યુઃ તપોવન સુરંગમાંથી મળ્યા વધુ ૧૨ શબ, મૃતકઆંક વધીને ૫૦

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગત ૭ ફેબ્રુઆરીના રોજ ગ્લેશિયર તૂટવાના કારણે આવેલા પૂરમાં મરનારા લોકોની સંખ્યા વધીને ૫૦ થઈ ગઈ છે. આ દુર્ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. રવિવારે … Read More

તમિલનાડુ ની આગ દુર્ઘટનામાં માર્યા ગયેલા ને મોરારિબાપુ તરફથી સહાય…

ગઈ કાલે તમિલનાડુના વિરુધુ નગર માં આવેલી એક ફટાકડાની ફેક્ટરી માં આગ લાગતાં 17 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. ચેન્નાઈ ખાતે રહેતા રામકથાના શ્રોતાઓ દ્વારા સ્થળ પર પહોંચી ઘટના અંગે … Read More

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં આગઃ ૧૧ના મોત,૧૪ ઘાયલ

વડાપ્રધાન મોદી-રાહુલ ગાંધી સહિતનાઓએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સહાયતા કોષ દ્વારા ૨-૨ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી તમિલનાડુના વિરુધનગરમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં શુક્રવારના આગ લાગવાથી ૧૧ … Read More

ઋષિગંગા નદીમાં જળસ્તર વધતા ટનલમાં રેસ્ક્યુ કામ અટકાવાયું

ચમોલીમાં ગુરુવારે ઋષિગંગા નદીમાં જળસ્તર વધી જવાથી તપોવન સ્થિત ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટેનું રાહત અને બચાવ કાર્ય અટકાવવાની ફરજ પડી છે. તપોવન ટનલમાંથી મજૂરોને બહાર કાઢવામાં લાગેલી ટીમને … Read More

સીપીસીબીએ કોક,પેપ્સી અને બિસ્લેરીને ૭૨ કરોડનો દંડ ફટકાર્યો

સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે કોક, પેપ્સી અને બિસ્લેરીને લગભગ ૭૨ કરોડનો દંડ ફટકાર્યો છે. આ દંડ પ્લાસ્ટિક કચરાના ડિસ્પોઝલ અને કલેક્શનની માહિતી સરકારી બોડીને ન આપવાના કેસમાં લગાવવામાં આવ્યો છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news