અમેરિકામાં બરફના તોફાનથી કરોડો લોકોને તેની અસર
ન્યૂયોર્ક સિટીના રસ્તાઓ પર ૪ ઈંચથી વધુ જાડા બરફનો થર જામી ગયો છે. સિટી મેયર એરિક એડમ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં લોકોને ઘરે રહેવા વિનંતી … Read More
ન્યૂયોર્ક સિટીના રસ્તાઓ પર ૪ ઈંચથી વધુ જાડા બરફનો થર જામી ગયો છે. સિટી મેયર એરિક એડમ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં લોકોને ઘરે રહેવા વિનંતી … Read More
કેટલાક દેશોએ તેમની અર્થવ્યવસ્થા અને પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ માટે મુસાફરી પ્રતિબંધોને હળવા કરવાનું શરૂ કર્યું છે. સંપૂર્ણ રસી લીધેલા ભારતીયો કે જેઓ કામ અથવા મુસાફરી માટે … Read More
ચરોતરમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે પાણી પર તેની અસર અંગે હવામાન નિષ્ણાત અને મદદનીશ પ્રોફેસર એસ. પી. યાદવે જણાવ્યું હતું કે, આણંદ કૃષિ હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં … Read More
સુરતના અડાજણ વિસ્તારમાં વિશાલ નગરમાં શોર્ટ સર્કિટ બાદ આખું ઘર સળગી ગયું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નોધાય ન હોવાનું ફાયર વિભાગે જણાવ્યું છે. … Read More
મયુરનગરથી તાણાસર તળાવ સુધીના રસ્તા પર ૫૦થી વધુ ખેડૂતોની જમીનો આવેલી છે. જેથી હાલ ખેડૂતોને રાત્રે પાકને ટોવા અને દિવસે કામ કરવા જતા હોય છે. પરંતુ ટીકર પાસેથી પસાર થતી … Read More
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ ફરી એકવાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર … Read More
દાહોદ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસોથી બોરીંગમાં લાલ રંગનું પાણી આવી રહ્યું છે. ધીમે-ધીમે ૬૦ ટકા જેટલા ઘરોમાં બોરિંગનું પાણી લાલ રંગનુ આવવા લાગ્યુ છે. આ પાણી કઈ રીતે … Read More
ભુજના લખપતના પાન્ધ્રો પાસેના સીમાડામાં કુદરતી ઉગેલા સૂકા ઘાસમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. આગ વધુ વિકરાળ બને તે પહેલાં સ્થાનિક ઝુઝારદાન ગઢવીએ પાન્ધ્રો વિજ મથકના ફાયર વિભાગનો સંપર્ક … Read More
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર (સરકારી અને નિયમનકારી બાબતો) પ્રકાશ કુમાર સિંઘ ૨૫ ઓક્ટોબરે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને એક અરજી જમા કરાવી હતી. જેમાં કોવિશિલ્ડ રસીને બજારમાં ઉતારવાની મંજૂરી માંગી … Read More
મોરબીના ભરતનગર ગામમાંથી કેનાલ નીકળી છે. આ કેનાલની બાજુમાં પાઇપ લાઇનનું કામ કરાયું છે. જ્યાં એન્જિનિયરોએ ઘોર બેદરકારી દાખવી મસમોટા ખાડાઓ રાખી દીધા છે. જેના કારણે આસપાસના અનેક ખેતરોમાં એટલે … Read More