કોરોનાની નવી લહેર જૂનમાં આવી શકે છે, ૬ કરોડ લોકો થઇ શકે છે સંક્રમિત

ચીનના એક ટોચના એક્સપર્ટનો દાવો છે કે જૂનના અંતમાં કોરોનાની નવી લહેર આવી શકે છે જે ૬૫ કરોડ લોકોને સંક્રમિત કરી શકે છે. સોમવારે, દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતના ગુઆંગઝૂમાં ૨૦૨૩ … Read More

કોરોનાની નવી લહેરે ભારત માટે વધાર્યું ટેન્શન! હવે શું કોરોના રસીનો ચોથો ડોઝ લેવો પડશે?

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ BF.7 ના કેસોની પુષ્ટિ થયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો અલર્ટ થઈ ગઈ છે અને રેન્ડમ ટેસ્ટિંગ વધારવા પર ભાર  મૂકી રહી છે. જેને લઈને ટોચના … Read More

આ કંપનીની કોરોના વેક્સિનના ૫ કરોડ ડોઝ બે મહિના પછી થઈ જશે બેકાર!

ભારત બાયોટેક પાસે કોવિડ-૧૯ વેક્સિનનાં લગભગ ૫ કરોડ ડોઝ બાકી છે. તેનો ઉપયોગ કરવાની સમયમર્યાદા આવતા વર્ષે પૂરી થશે. ઓછી માંગને કારણે તેમની પાસે કોઈ ખરીદનાર નથી. વેક્સિનની ઓછી માંગના … Read More

અમેરિકાના રાષ્ટ્રપતિએ નવી વાર્ષિક વેક્સીનની જાહેરાત કરી, નવી કોરોના વેક્સીન કોરોનાના ઓમિક્રોનથી પણ સુરક્ષા આપશે

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને નવી વાર્ષિક વેક્સીનની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ વેક્સીનને ૧૨ વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ વર્ષમાં ૧ વખત લગાવી શકશે. બાઈડેને દાવો કર્યો … Read More

હર ઘર દસ્તક ૨.૦ અંતર્ગત રાજયમાં ૯.૧૬ લાખ લોકોને રસી અપાઈ

કોરોના સામે બાથ ભીડવા માટે હાલ રાજ્યમાં હર ઘર દસ્તક કાર્યક્રમ ૨.૦ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ અંતર્ગત પહેલી જુન થી ૧૦ જુલાઇ સુધીમાં રાજ્યના ૯.૧૬ લાખ લોકોને કોરોના સામેની … Read More

વિદેશ યાત્રા કરનારા નાગરિકોને બૂસ્ટર ડોઝ માટેની અવધિ ઘટાડવી જોઈએ

દરેક નાગરિક માટે પ્રિસ્ક્રિપ્શન ડોઝ સંબંધિત ગેપની અવધિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, આ મુદ્દે આરોગ્ય નિષ્ણાતોનો મિશ્ર અભિપ્રાય છે કે બૂસ્ટર ડોઝ સાથે સંકળાયેલ સમય અંતરાલ ઘટાડવો … Read More

૧૨થી ૧૭ વર્ષના તરૂણો માટે કોવોવૈક્સને રસીકરણ માટેની મંજૂરી મળી

કોરોના મહામારી વિરુદ્ધ જંગમાં એક મોટી સફળતા લઈને આવ્યો છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા વિકસિત કરવામાં આવેલી નવી કોરોના વેક્સીન કોવોવૈક્સને રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર સમિતિએ મંજૂરી આપી દીધી છે. … Read More

દેશમાં કોરોના વેક્સિનના ત્રીજા ડોઝ ૩.૮ લાખ લોકો લીધો

દેશમાં લોકોને કોરોના વાયરસ વેક્સીનનો ત્રીજો ડોઝ આપવાનો સિલસિલો શરુ થઈ ચૂક્યો છે.  પરંતુ આરોગ્ય મંત્રાલય તરફથી જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર અત્યાર સુધી માત્ર ૩.૮ લાખ … Read More

દેશમાં કોરોનાના દૈનિક કેસ ઘટીને ૮૦ હજારની અંદર

દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, કોરોના દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને ૮ લાખ ૯૨ હજાર ૮૨૮ થઈ ગઈ છે. … Read More

સૂંપૂર્ણ વેક્સિનેટેડ ભારતીયો માટે ૭ દેશોના દ્વાર ખુલ્યા

કેટલાક દેશોએ તેમની અર્થવ્યવસ્થા અને પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ માટે મુસાફરી પ્રતિબંધોને હળવા કરવાનું શરૂ કર્યું છે. સંપૂર્ણ રસી લીધેલા ભારતીયો કે જેઓ કામ અથવા મુસાફરી માટે … Read More