દાહોદના લક્ષ્મીનગરમાં ગંદા પાણી મામલે સ્થાનિકોના ધરણાં

દાહોદ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસોથી બોરીંગમાં લાલ રંગનું પાણી આવી રહ્યું છે. ધીમે-ધીમે ૬૦ ટકા જેટલા ઘરોમાં બોરિંગનું પાણી લાલ રંગનુ આવવા લાગ્યુ છે. આ પાણી કઈ રીતે … Read More

સુરતના ભેસ્તાનમાં દુર્ગંધવાળુ પાણી મળ્તા સ્થાનિકો પરેશાન

સુરતના ભેસ્તાનની ભગવતી નગર સહિતની સોસાયટીમાં ૫ દિવસથી આવતું આવું પાણી પીવા મજબુર બન્યા છીએ. કેટલાક તો ૨૦ લિટરનો પાણીનો બાટલો મગાવવા સક્ષમ છે. પણ કેટલાક આજ પાણી ગરમ કરી … Read More

વડોદરા પાલિકા કચેરી પાસે બગીખાના વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા વકરી

વડોદરા શહેરની પાલિકાની વડી કચેરીની પાસે આવેલ બગીખાનાની રાજરત્ન સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળા રંગનો પાણી આવી રહ્યું છે અને તેના કારણે ૧૦૦થી વધુ પરિવારો રોગચાળાના ભરડામાં આવે તેવી આશંકા … Read More

શહેરની શાન સાબરમતી નદી બની ગંદકીનું સામ્રાજ્ય

એક તરફ સરકાર સ્વચ્છતાની વાતો કરી રહી છે. ગુજરાતમાં સાફ-સફાઈ રહે તે માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. બીજીતરફ અમદાવાદ કોર્પોરેશન પણ સ્વચ્છતા માટે કાર્ય કરતું રહે છે. પરંતુ … Read More

સૌરાષ્ટ્ર કિનારાના લોકો અને પર્યાવરણ કાર્યકરોએ જેતપુર, રાજકોટના ઉદ્યોગોમાંથી ગંદા પાણીને પોરબંદર નજીકના ઉંડા સમુદ્રમાં ફેંકવાની રાજ્ય સરકારની યોજના અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ગુજરાત સરકાર જેતપુરના સામાન્ય પ્રવાહી શુદ્ધિકરણ પ્લાન્ટથી પોરબંદર સુધી ટ્રીટેડ પાણીને પરિવહન કરવા માટે પાઇપલાઇન પ્રોજેક્ટની યોજના બનાવી રહી છે. ઘણા લોકો માને છે કે આ માછીમારી ઉદ્યોગોને નુકસાન પહોંચાડી … Read More