જોશીમઠમાં ખેતરમાં ૬ ફૂટ ઉંડો ખાડો પડતા લોકો ચિંતિત

આ વર્ષની શરૂઆતમાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લાનું જોશીમઠ શહેર ચર્ચામાં રહ્યુ હતું. તેનું કારણ જોશીમઠમાં પડતી તિરાડો છે જેના કારણે લોકોને સ્થળાંતર કરવું પડી રહ્યું છે. અહીંના લોકો તેમના ઘર છોડીને … Read More

ઉત્તરાખંડમાં જોશીમઠથી થોડે દૂર સ્થિત સેલંગ ગામના ઘરોમાં તિરાડ-ખેતરોમાં જમીન ખસતા લોકોમાં ફફડાટ મચ્યો

ભૂસ્ખલનથી પ્રભાવિત જોશીમઠની સાથે આસપાસના ઘણા વિસ્તારો પણ જમીન ધસી જવાના ભય હેઠળ આવી ગયા છે. જોશીમઠથી થોડે દૂર આવેલા સેલંગ ગામમાં જોશીમઠ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અહીં માત્ર … Read More

ખેરાલુના ચાડા ગામે ખેતરમાં અજગરનો જીવદયા પ્રેમીએ રેસ્ક્યૂ કરી જંગલમાં છોડ્યો

ખેરાલુ તાલુકાના ચાડા ગામની સીમા આવેલા ખેતરમાં એકાએક છ ફૂટ લાંબો મહાકાય અજગર આવી ચડ્યો હતો. જેથી ખેતરમાં કામકાજ કરી રહેલાં લોકોમાં નાસભાગ મચી હતી. ત્યારબાદ આ અજગરને જીવદયા પ્રેમીઓએ … Read More

સુરેન્દ્રનગરના બજાણાની સીમમાં નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ

પાટડી તાલુકાનાં બજાણા ગામની સીમમાંથી પસાર થતી અને ખંડેર બનેલી નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની … Read More

હળવદ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં

ખરીફ સીઝનમાં આગોતરું વાવેતર કરનારા ખેડૂતો માટે હાલમાં નર્મદા કેનાલમાં વિશાળ જળરાશી છોડવામાં આવતાની સાથે જ ધ્રાંગધ્રા તાલુકાના છેવાડાના જીવા ગામ પાસે ખેડૂતના ખેતરમાંથી પસાર થતી નર્મદા ડી-૧૩ નંબરની કેનાલમાં … Read More

અમદાવાદ જિલ્લાના બગોદરામાં ખેતરમાં કેમીકલ વેસ્ટમાં લાગી આગ

બાવળા તાલુકામાં બગોદરામાં પોલીસ સ્ટેશનની નજીક આવેલા ખુલ્લા ખેતરમાં નાંખવામાં આવેલા કેમીકલયુક્ત વેસ્ટનાં મોટાં ઢગલામાં કોઈ કારણસર આગ લાગી હતી.. આગે ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આકાશમાં આગનાં ધૂમાડાનાં ગોટેગોટા … Read More

સંખેડાના કછાટા ગામમાં કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં પાણી ભરાયું

સંખેડા તાલુકાના કછાટા ગામની સીમમાં છેવાડે નર્મદાની કેનાલ આવેલી છે. આંબાપુરા તરફથી આવતી નર્મદાની આ માઇનોર કેનાલનો છેવાડાનો ભાગ કછાટા ગામની સીમમાં છે. સીમમાં આવતી નર્મદાની આ કેનાલમાં આખી સીઝનમાં … Read More

ગીર ગઢડાના બે ગામના બે ખેતરોમાં ઘઉંના પાકમાં આગ લાગી

ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના સોનપરા અને બોડીદર ગામના બે ખેતરોમાં ઘઉના ઉભા પાકમાં આગ લાગી હતી. ખેતર ઉપરથી પસાર થતી વીજલાઈનમાંથી તણખો ખરતા આ આગ લાગી હતી. જેથી બન્ને ખેતરો … Read More

કોડીનારમાં વીજતણખાથી ખેતરનો પાક સળગી ગયો

કોડીનાર તાલુકાના ખેડૂત રાયસિંહ ભાઈ પાંચ વીઘા જમીન ધરાવે છે.આ વર્ષે રવિપાકમાં ઘઉંનું વાવેતર કર્યું હતું જે પાક હવે તૈયાર થવા જઈ રહ્યોં હતો. પરંતુ શેઢા પરથી પસાર થતી વીજલાઈનમાંથી … Read More

મોરબીના ભરતનગરમાં કેનાલ પાસે ખાડાને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા

મોરબીના ભરતનગર ગામમાંથી કેનાલ નીકળી છે. આ કેનાલની બાજુમાં પાઇપ લાઇનનું કામ કરાયું છે. જ્યાં એન્જિનિયરોએ ઘોર બેદરકારી દાખવી મસમોટા ખાડાઓ રાખી દીધા છે. જેના કારણે આસપાસના અનેક ખેતરોમાં એટલે … Read More