કેદારનાથમાં યાત્રાને વધુ સુરક્ષિત અને સુલભ બનાવવા ટોકન સિસ્ટમ લાગુ

ચાલુ વર્ષે ૨૫ એપ્રિલથી પ્રસ્તાવિત કેદારનાથ યાત્રામાં મુસાફરો ટોકન લઈને દર્શન કરી શકાશે. ટોકન વ્યવસ્થા પ્રવાસન વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે, જે દરેક એક કલાકના સ્લોટમાં ટોકનનું વિતરણ કરાશે,  જેથી … Read More

સૂંપૂર્ણ વેક્સિનેટેડ ભારતીયો માટે ૭ દેશોના દ્વાર ખુલ્યા

કેટલાક દેશોએ તેમની અર્થવ્યવસ્થા અને પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ માટે મુસાફરી પ્રતિબંધોને હળવા કરવાનું શરૂ કર્યું છે. સંપૂર્ણ રસી લીધેલા ભારતીયો કે જેઓ કામ અથવા મુસાફરી માટે … Read More