મહુધા તાલુકાના ઉંદર ગામની મહોર નદીમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા

મહુધા તાલુકાના ઉંદરા ગામને અડીને પસાર થતી મહોર નદીમાંથી ભૂ-માફિયાઓ દ્વારા રાતદિવસ બેફામ માટી ખનન કરવામાં આવી રહ્યું છે. ઉંદરા આગળથી પસાર થતા નદીના પટને ખનીજ ચોરો દ્વારા અત્યંત ઊંડો … Read More

મહારાષ્ટ્રમાં આખી સરકાર બદલાઈ ગઈ છે ત્યારે મોદીનું જૂનું ભાષણ ચર્ચાનો વિષય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ભાષણો અને વાકચાતુર્યના કારણે હંમેશા લોકોને આકર્ષતા રહ્યા છે. તેમના ભાષણના અંશો વાયરલ થતા વાર લાગતી નથી. એક સમયે શિવસેનાના ગઢમાં નરેન્દ્ર મોદીએ ભાષણ આપ્યુ હતું, … Read More

મંકીપોક્સના યુરોપમાં ૨ અઠવાડિયામાં જ ૩ ગણા કેસ નોંધાયા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને યૂરોપમાં મંકીપોક્સને વધુ ફેલાતો રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનું આહવાન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે ગત બે અઠવાડિયામાં મહાદ્રીપમાં કેસ ત્રણ ગણા વધી … Read More

ભૂસ્ખલનથી તૂટેલા બે પૂલોને સેનાએ રાતોરાત ફરીથી બનાવી દીધા

ભૂસ્ખલનના કારણે બાલટાલ માર્ગ પર બે પુલો તણાઇ ગયા હતા. જોકે અમરનાથ યાત્રા કોઇ મુશ્કેલી ના પડે તે રીતે ચાલુ રાખવા માટે ભારતીય સેનાએ ગુરુવાર અને શુક્રવારે રાત્રે કામ કરીને … Read More

થરાદમાં આવેલી રબ્બરની કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

થરાદના મલુપુરમાં આવેલી રબ્બરની એક ખાનગી કંપનીના ગોડાઉનમાં ગુરુવારની વહેલી સવારે આગ લાગતાં ભારે ઉત્તેજના સાથે અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. જો કે આગનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન … Read More

હવે ગાંધીનગરની હરિયાળી માટે ૨૨ લાખ વૃક્ષ વાવવામાં આવશે

ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાએ ચેતવણી આપી છે કે રાજ્યની રાજધાની ગાંધીનગરે ૨૦૧૭ અને ૨૦૧૯ની વચ્ચે વૃક્ષોનું ગાઢ આવરણ ગુમાવી દીધું છે. અહેવાલમાં જણાવાયું હતું કે ગાંધીનગરમાં મધ્યમ ગાઢ જંગલ વિસ્તાર, … Read More

આણંદમાં ધોધમાર વરસાદથી ૧ વ્યક્તિ સહિત ૧૧ પશુના મોત

આણંદ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જિલ્લાના બોરસદમાં તારાજી સર્જી હોય એવાં દૃશ્યો સામે આવ્યાં છે. માત્ર ચાર કલાકમાં ૧૧ ઈંચ વરસાદથી પાણી-પાણી થયું હતું. મેઘમહેર થતાં અનેક નીચાણવાળા … Read More

સુરતમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૬.૫ ઇંચ વરસાદ ખાબક્યો

અષાઢના પ્રારંભ સાથે જ સુરત શહેર – જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૬.૫ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ સુરતમાં … Read More

મુંબઈમાં ભારે વરસાદને લીધે રસ્તાઓ પાણીમાં ડુબ્યા

મુંબઈમાં ભારે વરસાદના કારણે ગાંધી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. લોઅર પરેલ અને અંધેરી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે આઇએમડીએ કહ્યું કે મુંબઈના ઘણા ભાગમાં ભારે … Read More

ઉત્પાદન ઘટશે અને તેથી ઉર્જાની નવી કટોકટી ઉપરાંત કૃષિ ઉત્પાદન પર પણ અસર થશે

વિશ્વમાં હવે વિજળીનું એક અભૂતપૂર્વ સંકટ તોળાઈ રહ્યું છે જેમાં ભારત પણ બાકાત નહી રહે અને તેના પરિણામે કોરોના કાળમાંથી બહાર આવી રહેલા વિશ્વને ઉત્પાદન અને સપ્લાયમાં મોટો ફટકો પડે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news