પર્યાવરણ પ્રેમીઓએ વૃક્ષોને રાખડી બાંધીને રક્ષણ કરવાનો સંકલ્પ લીધો

મહોબા: ઉત્તર પ્રદેશના મહોબામાં, પર્યાવરણ પ્રેમીઓએ બુધવારે વૃક્ષોને રાખડી બાંધીને અને તેમની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લઈને અનોખી રીતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી. શ્રાવણ માસની પૂર્ણિમા નિમિત્તે સેંકડો ભક્તોએ આજે ​​વહેલી … Read More

આપણી ધાર્મિક માન્યતાઓ છોડ અને વૃક્ષો સાથે જોડાયેલી છે, તેનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે

હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ શુક્રવારે જણાવ્યું હતું કે આપણી ધાર્મિક માન્યતાઓ છોડ અને વૃક્ષો સાથે જોડાયેલી છે અને તેનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે. અગ્નિહોત્રીએ શુક્રવારે ​​ઉના જિલ્લામાં … Read More

વરસાદની મોસમમાં વૃક્ષો વાવો, પાણી બચાવોઃ મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વરસાદની મોસમમાં વૃક્ષો વાવવા અને પાણી બચાવવા વિનંતી કરી છે. વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું કે જુલાઈ મહિનો એટલે કે ચોમાસાનો મહિનો … Read More

એક વૃક્ષ, દેશ નામ અભિયાન હેઠળ 1.25 લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક

શ્રીગંગાનગર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અમૃતા દેવી પર્યાવરણ નાગરિક સંસ્થા દ્વારા જોધપુર પ્રાંત હેઠળના તેના વિસ્તારમાં 21 લાખ રોપાઓ વાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. શ્રીગંગાનગર જિલ્લામાં અપના સંસ્થાના નેજા હેઠળ ‘એક … Read More

કીરી ઈન્ડસ્ટ્રીઝના પ્રાંગણમાં મધરાતે ઘુસી VECLના કેયુર પરીખે 60 જટેલા વૃક્ષોને નુક્શાન પહોચાડ્યું, સીસીટીવી ફૂટેજના આધારે નોંધાઈ ફરિયાદ

વડોદરાઃ પાદરા તાલુકાના દુધવાડા ગામની સીમમાં આવેલી કીરી ઇન્ડસ્ટ્રીઝના પ્રાંગણમાં બે વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે ઘુસી ગયા બાદ કંપનીના પ્રાંગણમાં દિવાલને અડીને ઉછરી રહેલા 60 જેટલા વૃક્ષોનું છેદન કરી નાંખ્યા હોવાની … Read More

વૃક્ષનું વાવેતર કરવાની કે જતન કરવાની તક મળે તેને કયારે જતી ન કરવી : જિલ્લા કલેકટર

જૂજ વ્યક્તિઓ છે કે જેને વૃક્ષોના લાભો વિશે ખ્યાલ ન હોય, તેમ છતાં વૃક્ષ વાવવામાં કે જતન કરવામાં હજુ પણ ઉત્સાહ જોવા મળતો નથી, તેવું આજરોજ ગાંધીનગરની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં … Read More

પાણીના ૩ ટેન્કર ખાલી થયા છતા.. વૃક્ષમાં લાગેલી આગ ન ઓલવાઇ, ગ્રામ્યજનોએ આને કહ્યું ‘ચમત્કાર!’

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સંસદીય ક્ષેત્ર ફુલપુરના તરડીહ ગામમાં આ દિવસોમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ ગામમાં લગભગ ૨૦૦ વર્ષ જૂનું એક પીપળનું ઝાડ હતું, જેને … Read More

શ્રીકાંત ત્યાગીની પત્ની અનુ ત્યાગી વૃક્ષ લગાવવા પહોંચતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો

દિલ્હીથી જોડાયેલ નોઇડાની ગ્રૈંડ ઓમેકસ સોસાયટીમાં એકવાર ફરી હંગામો થયો છે.શ્રીકાંત ત્યાગીની મહિલાથી બદતમીજી કર્યા બાદ હવે તેની પત્નીના કારણે ઓમેકસ સોસાયટી બીજીવાર ચર્ચામાં આવી ગઇ છે. શ્રીકાંત ત્યાગીની પત્ની … Read More

ભાવનગરના નારી ગામમાં વૃક્ષોના જતન માટે શિક્ષણમંત્રીએ ૫ લાખના પાંજરા આપવાની જાહેરાત કરી

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સવારે નારી ગામ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ, રાજકોટ તથા સમસ્ત નારી ગામ સમાજ દ્વારા ’વૃક્ષારોપણ સમારોહનું વટવૃક્ષ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. બદલાતા પર્યાવરણ સાથે પ્રકૃતિનું જતન … Read More

હવે ગાંધીનગરની હરિયાળી માટે ૨૨ લાખ વૃક્ષ વાવવામાં આવશે

ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાએ ચેતવણી આપી છે કે રાજ્યની રાજધાની ગાંધીનગરે ૨૦૧૭ અને ૨૦૧૯ની વચ્ચે વૃક્ષોનું ગાઢ આવરણ ગુમાવી દીધું છે. અહેવાલમાં જણાવાયું હતું કે ગાંધીનગરમાં મધ્યમ ગાઢ જંગલ વિસ્તાર, … Read More