અમદાવાદના ઈસનપુરમાં ફેક્ટરીમાં આગ લાગતાં એક યુવક દાઝ્‌યો, સારવાર દરમિયાન મોત

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલી લાકડાની ફેક્ટરીમાં રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. એકાદ કલાકમાં આગને કાબુમાં લેવામાં આવી હતી. … Read More

શ્રીકાંત ત્યાગીની પત્ની અનુ ત્યાગી વૃક્ષ લગાવવા પહોંચતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો

દિલ્હીથી જોડાયેલ નોઇડાની ગ્રૈંડ ઓમેકસ સોસાયટીમાં એકવાર ફરી હંગામો થયો છે.શ્રીકાંત ત્યાગીની મહિલાથી બદતમીજી કર્યા બાદ હવે તેની પત્નીના કારણે ઓમેકસ સોસાયટી બીજીવાર ચર્ચામાં આવી ગઇ છે. શ્રીકાંત ત્યાગીની પત્ની … Read More

હરિયાણા, પંજાબ, દિલ્હીમાં ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસાની વિદાય જોવા મળશે

હરિયાણા, પંજાબ, દિલ્હીમાં ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસાની વિદાય જોવા મળશે. આ સાથે જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં પણ ચોમાસું વિદાય લેશે. જોકે ૨૦ સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનમાં વિદાયની શરૂઆત થઈ … Read More

અમદાવાદના રિવરફ્રન્ટ પર વરસાદને કારણે થયેલા કાદવ કિચડમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

ગુજરાતીઓને ગરબા રમવાની એટલી થનગનાટ હોય છે કે તેઓ કેવી પણ પરિસ્થિતિમાં ગરબા રમવા માટે તૈયાર થઈ જતા હોય છે અમદાવાદમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રિવરફ્રન્ટ પર ધોધમાર વરસાદ … Read More

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ઈમામખાનાનું ગેરકાયદે બાંધકામ મનપાએ દૂર કર્યું

જામનગર નવાગામ ઘેડમાં સરકારી જમીનમાં ઈમામખાનના ગેરકાયદે ચાલતા બાંધકામને આજે મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જામનગરના નવાગામ ઘેડ જાસોલિયા સોસાયટીમાં સરકારી જમીન એટલે કે જાહેર રોડ ઉપર ઈમામખાનાનું ગેરકાયદે … Read More

વિસનગરના કાંસા ગામે વડના વૃક્ષ પર ૧૫ ફૂટ ઉપર મહાકાળી માઁનો પાવાગઢ ગબ્બર બનાવી નવરાત્રિની ઉજવણી

વિસનગર તાલુકાના કાંસા ગામે જૂના પરામા છેલ્લા ૫૧ વર્ષોથી વડના વૃક્ષ પર નવરાત્રિ દરમિયાન માતાજીનો પર્વત બનાવામાં આવે છે. જેમાં વડના વૃક્ષ પર જ માતાજીના પાવાગઢ જેવો ડુંગર બનાવામાં આવે … Read More

ગાંધીનગર રેલવે સ્ટેશનેથી ૩૦મી સપ્ટેમ્બરે વડાપ્રધાન વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી

તારીખ ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના હોમ સ્ટેટને વધુ એક મોટી ભેટ આપવા જઇ રહ્યા છે. વડાપ્રધાન ૩૦ સપ્ટેમ્બરે રાજ્યની રાજધાની ગાંધીનગરથી … Read More

ચિત્તાઓનું સારું નામ સુચવો, સારું નામ સુચવનાર વિજેતાને ખાસ ઈનામ મળશે : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી મોદીએ રવિવારે મનકી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને એક વિશેષ કામ સોંપ્યું. પીએમ મોદીએ કહ્યુંકે, હું તમને એક મહત્ત્વનું કામ સોંપું છું. આપણે નામિબિયાથી ૮ ચિત્તા લાવ્યાં છીએ. દેશભરમાં આ ચિત્તાઓએ … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ભાડજ સર્કલ ઓવરબ્રિજનું કર્યું લોકાર્પણ

ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. તે ઉપરાંત રાજ્યમાં અનેક વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ થઈ રહ્યાં છે. બીજી તરફ … Read More

હિંદુ બનવા માટે ધર્મ બદલવો જરૂરી નથી, ભારતમાં રહેતો દરેક વ્યક્તિ હિંદુ છેઃ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે મેઘાલયના શિલોંગમાં એક વિશિષ્ટ નાગરિક સંમેલનને સંબોધિત કર્યુ હતુ. આ બેઠક પારંપારિક ખાસી સ્વાગત સાથે શરૂ થઈ હતી. તેમાં આરએસએસ પ્રમુખને પારંપારિક પોશાક … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news