પાવાગઢમાં વન વિભાગ નારિયેળની છાલમાંથી સેન્દ્રીય ખાતર બનાવે છે

પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ મહાકાળી મા નાં દર્શન અર્થે આવતા હોય છે . અને મા માં મહાકાળીના ચરણોમાં શ્રીફળનો ચઢાવો ચઢાવતા હોય છે.ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા … Read More

વિસનગરના કાંસા ગામે વડના વૃક્ષ પર ૧૫ ફૂટ ઉપર મહાકાળી માઁનો પાવાગઢ ગબ્બર બનાવી નવરાત્રિની ઉજવણી

વિસનગર તાલુકાના કાંસા ગામે જૂના પરામા છેલ્લા ૫૧ વર્ષોથી વડના વૃક્ષ પર નવરાત્રિ દરમિયાન માતાજીનો પર્વત બનાવામાં આવે છે. જેમાં વડના વૃક્ષ પર જ માતાજીના પાવાગઢ જેવો ડુંગર બનાવામાં આવે … Read More

હાલોલના પાવાગઢમાં ભંગારના ૫ ગોડાઉનમાં ભયાનક આગ લાગી, લોકોમાં ભયનો માહોલ

પાવાગઢ બાય પાસ અને પાવાગઢના મુખ્ય માર્ગ પર ખડકાયેલા મોટાભાગના સ્ક્રેપના ગોડાઉનોમાં ફાયર સેફટીના કોઇ જ સાધનો ન હોવાથી છાસવારે આગની ઘટનાઓ બને છે અને મોટા નુકસાનની સાથે સાથે આસપાસનો … Read More