નવી વંદે ભારત ટ્રેન 16થી વધુ સુરક્ષા કવચથી છે સજ્જ, જાણો શું છે વિશિષ્ટ સુવિધાઓ

ચેન્નઇઃ દેશના વિભિન્ન ભાગમાં કનેક્ટિવિટી વધારવા માટે શરૂ કરવામાં આવેલી વંદે ભારત ટ્રેનને અત્યંત સુરક્ષિત બનાવી તેને સામસામે અથડાવાથી બચાવવા, આગથી સુરક્ષિત રાખી તથા તમામ દરવાજાઓ બંધ થવા પર જ … Read More

ગાંધીનગર રેલવે સ્ટેશનેથી ૩૦મી સપ્ટેમ્બરે વડાપ્રધાન વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી

તારીખ ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના હોમ સ્ટેટને વધુ એક મોટી ભેટ આપવા જઇ રહ્યા છે. વડાપ્રધાન ૩૦ સપ્ટેમ્બરે રાજ્યની રાજધાની ગાંધીનગરથી … Read More