જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ઈમામખાનાનું ગેરકાયદે બાંધકામ મનપાએ દૂર કર્યું

જામનગર નવાગામ ઘેડમાં સરકારી જમીનમાં ઈમામખાનના ગેરકાયદે ચાલતા બાંધકામને આજે મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જામનગરના નવાગામ ઘેડ જાસોલિયા સોસાયટીમાં સરકારી જમીન એટલે કે જાહેર રોડ ઉપર ઈમામખાનાનું ગેરકાયદે … Read More