અમેરિકાના ફ્લોરિડા-ઉત્તરી કૈરોલિનામાં ઇયાન તોફાનથી ૭૦થી વધુ લોકોના થયા મોત

અમેરિકાના ફ્લોરિડા અને ઉત્તરી કૈરોલિનામાં ઇયાન તોફાનથી મૃત્યુ પામનારની સંખ્યા ૭૦થી વધુ થઈ ગઈ છે. તેમાંથી માત્ર ફ્લોરિડામાં ૪૫ શંકાસ્પદ મોતની માહિતી છે. ઇયાન તોફાને બુધવાર અને ગુરૂવારે ફ્લોરિડામાં તબાહી … Read More

કેદારનાથ મંદિર નજીક ભયંકર હિમસ્ખલન જેણે પણ જોયું તે દહેશતમાં આવી ગયા

તમારી આંખો સામે જ કોઈ પહાડ તૂટી પડે તો તે કેટલું ભયાનક હોઈ શકે એ વાતનો અંદાજો કેદારનાથ પહોંચેલા મુસાફરોનો આજે સવારે થયો. કેદારનાથ ધામની પાછળ પહાડોમાં ભયંકર હિમસ્ખલન થયું … Read More

ચીનમાં શી જિનપિંગને ત્રીજીવાર મળશે સત્તાકે બનશે નવા રાષ્ટ્રપતિ?…

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો કાર્યકાળ આ ઓક્ટોબરમાં પૂર્ણ થઈ રહ્યો છે. ૧૬ ઓક્ટોબરે કમ્યુનિસ્ટ પાર્ટી (સી.સી.પી) ની કોંગ્રેસ (બેઠક) થશે, જેમાં આગામી રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે.  ચીનમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ … Read More

વડાપ્રધાન મોદીએ કર્યો JIO ગ્લાસનો અનુભવ, જાણો કેવી રીતે થશે મદદગાર ગ્લાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિ મેદાનમાં યોજાયેલા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં ૫જી સર્વિસ  ને લોન્ચ કર્યું. નવી દિલ્હીમાં થયેલા આ આયોજનમાં નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીને અનવીલ કરવામાં આવી છે. લોન્ચ ઈવેન્ટમાં પીએમ … Read More

કાબુલમાં ભીષણ વિસ્ફોટમાં ૩૨ના મોત જ્યારે ૪૦ લોકો ઘાયલ થયા હોવાનું આવ્યું બહાર

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં  ભીષણ વિસ્ફોટ થયો જેમાં ૩૨ લોકોના મોત થયા છે જ્યારે ૪૦ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તાલિબાનના પ્રવક્તા ખાલિદ જાદરાને કહ્યું કે દશતી બારચી વિસ્તારમાં શુક્રવારે … Read More

પ્રતિમા કોઈપણ રીતે રાષ્ટ્રીય પ્રતીક કાયદાની વિરુદ્ધ નથી,સિંહોના મોં ખુલ્લા રહેશેઃ સુપ્રીમ કોર્ટ

સેન્ટ્રલ વિસ્ટા એટલે કે નવા સંસદ ભવનમાં સ્થાપિત ખુલ્લા મોં વાળા સિંહોના રાષ્ટ્રીય પ્રતીક મામલે સુપ્રીમ કોર્ટે મોટો ર્નિણય આપ્યો છે અને કહ્યું હતું કે, તેમાં કંઈ ખોટું નથી. સિંહની … Read More

રાજકોટમાં રોડના નબળા કામનો રિપોર્ટ આવતા કોન્ટ્રાક્ટરને ફરી રોડનું કામ કરી દેવા આદેશ

રાજકોટ જિલ્લા પંચાયત સંકુલમાં સીસી રોડનું કામ નબળું થયું હોવાનું સામે આવ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે કોંગ્રેસના સમયમાં બનેલા રોડની તપાસ માગી હતી. દોઢ વર્ષ બાદ આ રોડની … Read More

દેશમાં અનાજનું ઉત્પાદન ઘટયું, દાળ-શાકભાજીનું વધ્યું

કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર દેશમાં અનાજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જયારે ફળ, શાકભાજી, દાળના ઉત્પાદનમાં વધારો થયો છે. અનાજ સિવાય ખાંડ, ડ્રગ્સ, નાર્કોટિકસ અને તેલીબીયાના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. … Read More

સુરતમાં વડાપ્રધાન મોદીના હસ્તે શહેરમાં ૩૪૭૨.૫૪ કરોડનાં ૫૯ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોદીની સુરત એરપોર્ટ પર ઉતરાણ બાદ હેલિકોપ્ટરમાં ગોડાદરાના હેલિપેડ પર પહોંચ્યા હતા. ત્યાર બાદ હેલિપેડથી રોડ-શોની શરૂઆત થઈ હતી. રોડ-શો બાદ … Read More

આણંદમાં સાડા પાંચ કરોડના ખર્ચે આધુનિક પશુચિકિત્સાલયનું નિર્માણ કરાશે, પશુપાલકોને થશે ફાયદો

આણંદ ખાતે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ મંજૂર થયેલ રૂપિયા ૫.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક પશુચિકિત્સાલયનું ભૂમિપૂજન રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ અને પશુપાલન રાજ્યમંત્રી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news