વિદેશમંત્રીએ પ્રધાનમંત્રીના વ્યક્તિત્વના વખાણ કર્યા, PM વિષે કહી આ વાત

થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ વિશે ઘણી વાતો કરી હતી. જયશંકરે કહ્યું કે પીએમ મોદીની અસાધારણ બાબત એ છે … Read More

ચિત્તાઓનું સારું નામ સુચવો, સારું નામ સુચવનાર વિજેતાને ખાસ ઈનામ મળશે : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી મોદીએ રવિવારે મનકી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને એક વિશેષ કામ સોંપ્યું. પીએમ મોદીએ કહ્યુંકે, હું તમને એક મહત્ત્વનું કામ સોંપું છું. આપણે નામિબિયાથી ૮ ચિત્તા લાવ્યાં છીએ. દેશભરમાં આ ચિત્તાઓએ … Read More