ચિત્તાઓનું સારું નામ સુચવો, સારું નામ સુચવનાર વિજેતાને ખાસ ઈનામ મળશે : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી મોદીએ રવિવારે મનકી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને એક વિશેષ કામ સોંપ્યું. પીએમ મોદીએ કહ્યુંકે, હું તમને એક મહત્ત્વનું કામ સોંપું છું. આપણે નામિબિયાથી ૮ ચિત્તા લાવ્યાં છીએ. દેશભરમાં આ ચિત્તાઓએ … Read More