નડિયાદમાં રામ તલાવડીના કિનારે એકઠો થયેલો કચરો સળગાવાતાં લોકોમાં રોષ, આસપાસ રહેતા ૩ હજાર લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ

સ્વચ્છતા મામલે નડિયાદમાં પહેલાથી જ દીવા તળે અંધારૂ જેવી સ્થિતિમાં અને વિવાદોમાં ઘેરાયેલું છે. નડિયાદ પશ્ચિમમાં રામ તલાવડી ગંદકીથી ખદબદી ઉઠી છે. અહીંયા તલાવડીના કિનારે એકઠો થયેલો ઘન કચરો સળગાવતા … Read More