સચિન જીઆઈડીસી એથર ઇન્ડસ્ટ્રીઝ દુર્ઘટનાઃ જીપીસીબીના આધિકારીનું વિવાદિત નિવેદન

સુરતઃ સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટની દુર્ઘટનામાં સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 27 કામદારોમાંથી 3 લોકોની હાલત ગંભીર જણાઇ આવી છે. આવા … Read More

સચિન જીઆઈડીસીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગની ઘટનામાં 7 લોકોના કરૂણ મોત, 27 લોકો દાઝી જતા ઈજાગ્રસ્ત

સુરતઃ સચિન જીઆઈડીસીમાં એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં મંગળવારની રાત્રિએ બનેલી બ્લાસ્ટ બાદ આગની દુર્ઘટનામાં સાત લોકોના કરૂણ મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 27 લોકો દાઝી જતા ઈજાગ્રસ્ત થયા છે. … Read More

હાઈકોર્ટનો મેગા પાઈપલાઇનમાં ગેર કાયદેસર જોડાણ કરનાર ગુલશન બેરલ્સ વિરૂદ્ધ FRI નોંધાવવા આદેશ

અમદાવાદઃ સાબરમતી નદીમાં થતા પ્રદૂષણ પર અંકુશ મેળવવા માટેના પ્રયાસોમાં ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસટીપી) યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તે જોવા … Read More

પર્યાવરણ સંકટઃ અમદાવાદની હવા પ્રદૂષિત થઈ, રખિયાલ વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત

પીરાણા, રાઈખડ, રખિયાલ, ચાંદખેડા, લેખવાડામાં AQI ૨૦૦ને પાર થઈ ગયો અમદાવાદઃ ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં છે. દિવાળી પહેલા … Read More

ભરૂચની સાયખા જીઆઇડીસીમાં નિર્માણાધીન ધર્મજ ક્રોપ ગાર્ડ કંપનીમાં આગ લાગી, કોઈ જાનહાની નહી

ભરૂચઃ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસી 2માં નિર્માણ પામી રહેલી ધર્મજ ક્રોપ ગાર્ડ કંપનીમાં આજે સોમવારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની ઘટનાના કારણે દોડધામ મચી જવા પામી … Read More

ZLDના નામે સાબરમતીમાં પ્રદુષણ ફેલાવતા સુએજ ફાર્મ અને બહેરામપુરા સ્થિત ટેક્સટાઇલ એકમોના કારણે સાબરમતી નદીને ક્યારેય ભરપાઈ ન થઇ શકે તેવું નુક્શાન થવાની ભિતી

બહેરામપુરા અને દાણીલિમડામાં 672 ટેક્સટાઇલ પ્રોસેસિંગ એકમોમાંથી નીકળતા વેસ્ટ દ્વારા સાબરમતી નદીને પ્રદુષિત કરવા બાબતે પિટીશન દાખલ કરવામાં આવી છે, નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં સુનાવણી હાથ ધરાઈ અમદાવાદઃ બહેરામપુરા અને … Read More

અંકલેશ્વરમાં પ્રદૂષણ માફિયાઓ બન્યા બેફામ, આમલાખાડી બાદ હવે વન ખાડીમાં જોવા મળ્યું ફીણ જ ફીણ

અંકલેશ્વરઃ સામાન્ય રીતે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ફાયદાકારક સાબિત થતો હોય છે, પરંતુ કેટલાંક લોકો માટે વરસાદ ‘અવસર’ બનીને આવતો હોય છે. આવા જ દ્રશ્યો અંકલેશ્વરમાં જોવા મળ્યા જ્યાં … Read More

અગાઉ જ્યાં ગેસ ગળતર દુર્ઘટનામાં 4 લોકોના જીવ ગયા હતા તે સુરતની પાનસરા જીઆઇડીસીની બંધ કંપનીમાં ફરીથી ગેસ લીકેજ થતા દોડધામ

અડધા કલાકની જહેમત બાદ ફાયર વિભાગના અધિકારીઓએ ગેસ ગળતર પર અંકુશ મેળવ્યો સુરતઃ સુરતની પાનસરા જીઆઇડીસીમાં મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે. બંધ ખાનગી કંપની ગોડાઉનમાં ગેસ લીકેજની ઘટના બનતા દોડધામ … Read More

પ્રદૂષણ નિયંત્રણ માટે નવતર પહેલઃ અમદાવાદ એમીશન ટ્રેડિંગ લાઇવ માર્કેટ તથા વેસ્ટ ઇમ્પોર્ટ મંજૂરી માટે ઓનલાઇન મોડ્યુલનો શુભારંભ

અમદાવાદ એમીશન ટ્રેડિંગ લાઇવ માર્કેટ અને જીપીસીબીના વેસ્ટ ઇમ્પોર્ટ પરવાનગી મોડ્યુલનો વન અને પર્યાવરણ મંત્રી મૂળૂભાઈ બેરાના  હસ્તે પ્રારંભ સમગ્ર ભારતમાં “એમિશન ટ્રેડિંગ સ્કીમ” અમલમાં મૂકનાર અમદાવાદ દેશનું બીજું શહેર બન્યું … Read More

બદલીઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 9 કર્મચારીઓની બદલી અને કામગીરીમાં ફેરફાર કરાયો

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બોર્ડમાં ફરજ બજાવતા નવ (9) કર્મચારીઓની વહીવટી સરળતા ખાતર અને જાહેર હિતમાં બદલી તથા કામગીરીમાં ફેરફાર કરી નવી કામગરી સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news