સચિન જીઆઈડીસી એથર ઇન્ડસ્ટ્રીઝ દુર્ઘટનાઃ જીપીસીબીના આધિકારીનું વિવાદિત નિવેદન
સુરતઃ સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટની દુર્ઘટનામાં સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 27 કામદારોમાંથી 3 લોકોની હાલત ગંભીર જણાઇ આવી છે. આવા … Read More