જાણો ગુજરાતનો યુવા ખેડૂત પ્રાકૃતિક ખેતીને લઇને કેવા વિચારો ધરાવે છે

ગાંધીનગરઃ લાંબા સમયે હરિતક્રાંતિ અને યાંત્રિકીકરણથી જમીન બગડી, પાકો, બિયારણો, પાણી, પર્યાવરણ વગેરે દુષિત થયા અને પાકોની ગુણવતા બગડી અને ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી જ … Read More

સુરતમાં ગેસની અસરથી ૫ બાળકો સહિત ૧૦ લોકોને ખાંસી અને ઊલટીની તકલીફ

અચાનક ગુંગળામણ શરૂ થતાં તમામને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા સુરત વેસુ-યુનિવર્સીટી રોડ પર ગેસની અસરના કારણે લોકોની તબિયત લથડવાની ઘટના બની છે. દુર્ગધ બાદ ૫ બાળકો સહિત ૧૦ લોકોને ખાંસી … Read More

ભારતમાં ભૂગર્ભજળના ઘટતા સ્તર પર એનજીટીએ કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ ભારતમાં ઘટી રહેલા ભૂગર્ભજળના સ્તરને ઉજાગર કરતા એક અહેવાલની સુઓ-મોટો લેતી વખતે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (NGT) કડક વલણ અપનાવતા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB), જલ શક્તિ મંત્રાલય, પર્યાવરણ, … Read More

અર્થતંત્રને કાર્બન મુક્ત કરવા માટે ટકાઉ જેટ ઇંધણનો વિકાસ મહત્વપૂર્ણ

નવી દિલ્હી: આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે ​જણાવ્યું હતું કે અર્થતંત્રને કાર્બન મુક્ત કરવા માટે ટકાઉ જેટ ઇંધણનો વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ … Read More

શહેરોના વિકાસની સાથેસાથે આપણા દેશમાં વધી રહેલા પ્રદુષણનું પ્રમાણ ખુબજ ચિંતાજનક

ભારતમાં તેજીથી વધી રહેલા પ્રદૂષણ અંગેના જે અહેવાલો આવી રહ્યાં છે એનાથી સ્પષ્ટ છે કે જો આપણે સમયસર ન ચેત્યાં તો આવનારા સમયમાં પરિસ્થિતિ વધુ ભયાવહ બનશે. દેશની રાજધાની દિલ્હીમાં … Read More

દિલ્હીમાં વધતા વાયુ પ્રદુષણને દિલ્હીમાં ઝ્રદ્ગય્ કાર ઉપર પણ લાગશે પ્રતિબંધ

નવીદિલ્હીઃ દિલ્હી સરકારે પ્રદૂષણ કેસની સુનાવણી હાથ ધરાય તે પહેલા આજે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો છે. દિલ્હી સરકારે ઓડ ઈવન પધ્ધતિ ઉપર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને, વાયુ પ્રદુષણને … Read More

2050 સુધીમાં દેશના લગભગ 3.5 કરોડ લોકોને દરિયાકાંઠાના પૂરનો સામનો કરવો પડશે

રાંચી: ઝારખંડમાં શુક્રવારે XLRI જમશેદપુર ખાતે 10મા ડૉ વર્ગીસ કુરિયન મેમોરિયલ ઓરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ્યારે દૂધ ક્રાંતિના પિતા ડો. વર્ગીસ કુરિયનને યાદ કરવામાં આવ્યા હતા, ત્યારે … Read More

સફળતાઃ ડેન્ગ્યુના મચ્છર પાછળની બાયોકેમિસ્ટ્રીનો થયેલો ખુલાસો ટકાઉ કૃષિ પદ્ધતિઓ માટેનો માર્ગ મોકળો કરી શકે છે

મંડી: સંશોધકોએ ડેન્ગ્યુ પેદા કરતા મચ્છરના ઈંડાને કઠોર પરિસ્થિતિઓમાં પણ જીવંત રાખે છે તે બાયોકેમિકલ પ્રક્રિયાઓ શોધી કાઢી છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મંડી અને ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટેમ સેલ સાયન્સ … Read More

દિલ્હીની હવા ખરાબ થઇ, બે ગણું વધ્યો AQI, NGTએ નોટિસ પાઠવી માંગ્યો રિપોર્ટ

નવીદિલ્હી: દિલ્હીમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે, હવાની ગુણવત્તા પર પણ અસર જોવા મળી રહી છે. ગયા અઠવાડિયે મંગળવારે વરસાદને કારણે હવાની ગુણવત્તામાં સુધારો થયો હતો, પરંતુ હવે ફરીથી … Read More

ધ્વનિ પ્રદૂષણઃ લાઉડ સ્પીકર વેચનારે સાઉન્ડ લિમિટર ઇન્સોટલ કરવું ફરજિયાત, લાઉડ સ્પીકરનો જાહેરમાં ઉપયોગ કરતા પહેલા લાયસન્સ લેવું ફરજિયાત

અમદાવાદઃ રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ વિવાદ મુદ્દે થયેલી અરજીમાં અમદાવાદ પોલીસનું સોગંદનામુ રજૂ કર્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે લાઉડ સ્પીકર વેચનારે તેમાં સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરવું ફરજિયાત છે. લાઉડ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news