માણસા તાલુકાના ચડાસણા ગામ ખાતે ગ્રામજનો લોકજાગૃતિ થાય તે હેતુસર “પ્લાસ્ટિક મુક્ત ગામ” ઝુંબેશનું આયોજન કરાયું

માણસા: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત હાલમાં ODF+ મોડેલ ગામની કામગીરી પુરજોશમાં ચાલી રહેલ છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામને ODF+ મોડેલ ગામ જાહેર કરવા તથા ગ્રામજનો લોકજાગૃતિ … Read More

વાયુ ગુણવત્તા, જળવાયુ પરિવર્તન, વન, પ્રાકૃતિક સંસાધનો, નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો અને વન્યજીવન પર ભારત અને ભૂટાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક

નવી દિલ્હી: ભૂટાન સરકારના ઉર્જા અને પ્રાકૃતિક સંસાધન મંત્રી  જેમ શેરિંગના નેતૃત્વમાં ભૂટાનની રોયલ સરકારનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનના રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ સાથે મુલાકાત … Read More

ભારતની પ્રથમ વોટરલેસ ન્યુટ્રાલાઈઝેશન ફેસિલિટીની શરૂઆત સાથે નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટે મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ

અમદાવાદઃ દેશ તથા ઔદ્યોગિક વિકાસ માટે આજે સર્ક્યુલર ઈકોનોમી તાતી જરૂરિયાત છે, ખાસ કરીને તે પર્યાવરણ સરંક્ષણ સાથે જોડાયેલ હોવાથી તેને અપનાવવી તે આવકારદાયક પગલું કહી શકાય. આ બાબતે અમદાવાદના … Read More

પાકિસ્તાનના 3 પ્રાંતોમાં પર્યાવરણીય નમૂનાઓમાં મળી આવ્યો પોલિયો વાયરસ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના બે નવા જિલ્લાઓ તેમજ ત્રણ પ્રાંતોમાં અગાઉ ચેપગ્રસ્ત છ જિલ્લાઓમાંથી ગટરના નમૂનાઓમાં વાઈલ્ડ પોલિયો વાયરસ ટાઇપ 1 મળી આવ્યો છે, પાકિસ્તાની આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું. મંત્રાલયે એક … Read More

ભૂપેન્દ્ર યાદવે કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રીનો કાર્યભાર સંભાળ્યો

કિર્તીવર્ધન સિંહે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો નવી દિલ્હી: ભૂપેન્દ્ર યાદવે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી (એમઓઇએફએન્ડસીસી) તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. પર્યાવરણ ભવન ખાતેની ઓફિસમાં … Read More

ભારત રસાયણ લિમિટેડને NGT દ્વારા 13.50 કરોડનો દંડ ફટકારાયો

ઔદ્યોગિક અકસ્માતોથી થતા પર્યાવરણને નુક્શાનના સંબંધમાં એનજીટીએ 29 મેના રોજ ઐતિહાસિક ચૂકાદો આપ્યો અરજદાર અને વરિષ્ઠ પત્રકાર આદિત્યસિંહ ચૌહાનના વકીલ એ કે સિંહે આ કેસ સંબંધિત જટિલ નિયમનકારી માળખાને સમજવા … Read More

ચિત્તોડગઢ સ્થિત ફેક્ટરીમાં ગેરકાયદેસર જળ સંચય રોકવા ઉચ્ચસ્તરીય સમિતિની રચના

ચિત્તોડગઢ :   રાજસ્થાનના ચિત્તોડગઢમાં સ્થિત એક ફેક્ટરી માટે મોટા પાયે પાણીના શોષણની ફરિયાદો મળ્યા બાદ, જિલ્લા કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓની એક સમિતિની રચના કરી છે અને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચનાઓ આપી … Read More

વિશ્વના દરિયાઇ પર્યાવરણને બચાવવા માટે “સમુદ્ર વેચાણ માટે નથી”ના સૂત્ર હેઠળ નક્કર પગલાં લેવા વિનંતી

એથેન્સ: ગ્રીસના એથેન્સમાં આંતરરાષ્ટ્રીય મહાસાગર પરિષદમાં જૈવવિવિધતા અને દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ માટે ૬ હજાર કરોડથી વધુ કિંમતનો યોજનાઓની જાહેરાત કરવાની સાથે બે મોટા દરિયાઈ ઉદ્યાનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. … Read More

સુએજ ફાર્મના ટેક્સટાઇલ એકમો દ્વારા જીપીસીબીના આશીર્વાદથી છોડવામાં આવી રહેલ એસિડિક ગંદુ પાણી

જે ટેક્સટાઇલ એકમો ગંદા પાણીના ટ્રીટમેન્ટનો ખર્ચ બચાવવા માંગતા હતા તેઓ સુએઝ ફાર્મ વિસ્તારમાં તેમના એકમો સ્થાપિત કરેલ છે અમદાવાદઃ ગંદા પાણીના ટ્રીટમેન્ટનો ખર્ચ બચાવવા માંગતા ટેક્સટાઇલ એકમોએ સુએઝ ફાર્મ … Read More

2030 સુધીમાં સૌર કચરો 600 કિલોટન સુધી પહોંચી શકે છે

નવી દિલ્હી: નેટ-શૂન્ય લક્ષ્ય હાંસલ કરવા માટે ભારત તેની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતામાં વધારો કરી રહ્યું છે. આનાથી હાલની અને નવી સૌર ઊર્જા ક્ષમતા (નાણાકીય વર્ષ 2023-24 અને નાણાકીય વર્ષ 2029-30 … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news