મુળીમાં જોવા મળેલો ‘કેમિકલ વેસ્ટ’ જોખમી ન હોવાનું જીપીસીબીનું પ્રાથમિક તારણ

સુરેન્દ્રનગરઃ પર્યાવરણનો સીધો સંબંધ આપણા જીવન સાથે સંકળાયેલો છે. જો પર્યાવરણને નુક્શાન એ સીધી રીતે લોકોની જિંદગીને જોખમમાં મૂકવા બરાબર હોય છે. તેથી જ્યારે પ્રદૂષણની કોઈ ઘટના ધ્યાનમાં આવે ત્યારે … Read More

પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા ન્યાયને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે વૈશ્વિક નેતૃત્વની જરૂર

નવી દિલ્હી: ઉપ રાષ્ટ્રપતિ વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખડે બુધવારે તમામ સ્તરે પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા ન્યાયને મુખ્ય પ્રવાહમાં લાવવા વૈશ્વિક નેતૃત્વની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે આ સિદ્ધાંતોને … Read More

વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ૨૫૮૬ કરોડની જોગવાઇ

સાતત્યપૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતનના ક્ષેત્રોમાં પણ ગુજરાતે હરણફાળ ભરી છે. હાલમાં COP-28 માં માનનીય વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ગ્રીન ક્રેડીટ પહેલની શરૂઆત કરેલ છે. નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ … Read More

આ દેશમાં કોસ્મેટિક ઉત્પાદનોમાં રસાયણોના ઉપયોગ પર લાગ્યો પ્રતિબંધ

વેલિંગ્ટનઃ ન્યુઝીલેન્ડે કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં કેમિકલના ઉપયોગ પર કાયમી ધોરણે પ્રતિબંધ મૂક્યો છે અને તે આવું કરનાર પ્રથમ દેશ બની ગયો છે. એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન ઓથોરિટી (EPA) અનુસાર સૌંદર્ય પ્રસાધનોમાં આ રસાયણો … Read More

અંકલેશ્વરઃ સ્ક્રેપ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર ભારે જહેમત બાદ આગ કાબૂ મેળવ્યો

ભરૂચઃ અંકલેશ્વર જીઆઇડીસીની અડીને આવેલા ભડકોદ્રા ગામની સીમમાં બનાવાયેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લગતા વાતાવરણ ઇમરજન્સી વેહિકલના સાયરનોથી ગુંજી ઉઠ્‌યું હતું. ઉલ્લેખનીય છે કે ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે લગતી આગ પર્યાવરણ … Read More

VGGS 2024: મહેમાનોને ‘‘પ્લાન્ટેબલ’’ રાઈટીંગ પેડ, પેન અને પેન્સીલ દ્વારા પર્યાવરણ જતન અને સંવર્ધનનો સંદેશ આપતુ ગુજરાત

ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગુજરાત એક કાર્યક્રમ કરતા ક્યાંય વધારે ગુજરાતની વિકાસયાત્રાની અનોખી કાર્ય સંસ્કૃતિ બની ગયો છે. ‘ગેટ-વે ટુ ધ ફ્યુચર’ની થીમ ઉપર ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન અમૃતકાળની પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત … Read More

ઈન્ડોનેશિયામાં ચાઈનીઝ ફંડિંગ પ્લાન્ટમાં વિસ્ફોટ, ૧૩ લોકોના મોત

ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર ચીનની માલિકીની નિકલ સ્મેલ્ટરમાં વિસ્ફોટ થતાં ૧૩ કામદારોના મોત થયા છે અને ડઝનેક ઘાયલ થયા છે. રવિવારે ભઠ્ઠીનું સમારકામ થઈ રહ્યું હતું ત્યારે તેમાં વિસ્ફોટ થયો … Read More

જાણો ગુજરાતનો યુવા ખેડૂત પ્રાકૃતિક ખેતીને લઇને કેવા વિચારો ધરાવે છે

ગાંધીનગરઃ લાંબા સમયે હરિતક્રાંતિ અને યાંત્રિકીકરણથી જમીન બગડી, પાકો, બિયારણો, પાણી, પર્યાવરણ વગેરે દુષિત થયા અને પાકોની ગુણવતા બગડી અને ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી જ … Read More

સુરતમાં ગેસની અસરથી ૫ બાળકો સહિત ૧૦ લોકોને ખાંસી અને ઊલટીની તકલીફ

અચાનક ગુંગળામણ શરૂ થતાં તમામને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા સુરત વેસુ-યુનિવર્સીટી રોડ પર ગેસની અસરના કારણે લોકોની તબિયત લથડવાની ઘટના બની છે. દુર્ગધ બાદ ૫ બાળકો સહિત ૧૦ લોકોને ખાંસી … Read More

ભારતમાં ભૂગર્ભજળના ઘટતા સ્તર પર એનજીટીએ કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ ભારતમાં ઘટી રહેલા ભૂગર્ભજળના સ્તરને ઉજાગર કરતા એક અહેવાલની સુઓ-મોટો લેતી વખતે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (NGT) કડક વલણ અપનાવતા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB), જલ શક્તિ મંત્રાલય, પર્યાવરણ, … Read More