પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા ન્યાયને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે વૈશ્વિક નેતૃત્વની જરૂર

નવી દિલ્હી: ઉપ રાષ્ટ્રપતિ વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખડે બુધવારે તમામ સ્તરે પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા ન્યાયને મુખ્ય પ્રવાહમાં લાવવા વૈશ્વિક નેતૃત્વની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે આ સિદ્ધાંતોને … Read More