પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા ન્યાયને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે વૈશ્વિક નેતૃત્વની જરૂર

નવી દિલ્હી: ઉપ રાષ્ટ્રપતિ વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખડે બુધવારે તમામ સ્તરે પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા ન્યાયને મુખ્ય પ્રવાહમાં લાવવા વૈશ્વિક નેતૃત્વની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે આ સિદ્ધાંતોને … Read More

સંસદના વિશેષ સત્ર પહેલા નવા સંસદ ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તિરંગો ફરકાવ્યો

નવીદિલ્હીઃ સંસદના વિશેષ સત્ર પહેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રવિવારે નવી સંસદ ભવન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજવંદન પ્રસંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલા ઉપરાંત સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ … Read More