અમદાવાદના મણિનગર વિસ્તારમાં ગેસના બાટલો ફાટતા આગ, પરિવારના સભ્યોનો આબાદ બચાવ

અમદાવાદઃ અમદાવાદ શહેરના મણિનગર પૂર્વમાં જૂની ખ્રિસ્તી સોસાયટી પાસે આવેલા હેબ્રોન ફ્લેટ્સના ત્રીજા માળે આગની ઘટના થવા પામી હતી. આગની ઘટનાની જાણ થતા પોલિસ અને ફાયર બ્રિગ્રેડના કાફલો ઘટના સ્થળે … Read More

વસ્ત્રાલના બ્રિટિશ પિત્ઝામાં ગ્રાહકે મંગાવેલા પિત્ઝા સાથે સલાડમાં ઈયળ મળી આવી

અમદાવાદમાં વધુ એક જગ્યાએથી ખાદ્યપદાર્થમાંથી જીવાત નિકળી ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો ઉપરાઉપરી બે આઉટલેટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી અમદાવાદઃ અમદાવાદમાં પિત્ઝા ખાવુ હવે સેફ નથી રહ્યું … Read More

ICC Men’s World Cup 2023: જાણો વિજેતા અને ઉપવિજેતા ટીમને મળશે કેટલી ઈનામી રકમ?

અમદાવાદ:  હાલ ભારત સહિતના ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટના રંગે રંગાયેલા જોવા મળી રહ્યાં છે. તેમાં પણ જ્યારે વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે, ત્યારે ક્રિકેટ પ્રત્યેનો  … Read More

સાણંદ પાસે આવેલાં ગોધાવી ગામ ખાતે ૫૦૦ એકર જેટલા વિશાળ વિસ્તારમાં સ્પોર્ટ્‌સ સિટી તૈયાર થશે

રાજ્ય સરકાર અંદાજે કુલ ૧૦ હજાર કરોડના બજેટની જોગવાઇ કરશે અમદાવાદઃ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે થયેલી મુલાકાત દરમિયાન મોદીએ અમદાવાદના સાણંદ પાસે આવેલાં ગોધાવી ગામ … Read More

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ડ્રોન શોમાં ગુજરાતના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રોત્સાહક ઉપસ્થિતિ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાને વેગવંતુ કર્યું છે જે આવનાર સમય માટે ખૂબ જ લાભદાયી નીવડશે: મંત્રી બલવંતસિંહ રાજપૂત ડ્રોન શોમાં આયોજિત હરીફાઈમાં વિજેતા થનાર ડ્રોન પાયલોટને એવોર્ડ એનાયત કરતા … Read More

પ્રદૂષણનો પ્રહારઃ અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં AQI ૨૦૦ને પાર

અમદાવાદ માટે હજી પણ પીરાણાનો ડુંગર માથાનો દુખાવો અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૨૫ નોંધાયો રખિયાલ, નવરંગપુરા, પીરાણા અને રાયખડમાં AQI  ૨૦૦ને પાર અમદાવાદ: ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ … Read More

પર્યાવરણ સંકટઃ અમદાવાદની હવા પ્રદૂષિત થઈ, રખિયાલ વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત

પીરાણા, રાઈખડ, રખિયાલ, ચાંદખેડા, લેખવાડામાં AQI ૨૦૦ને પાર થઈ ગયો અમદાવાદઃ ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં છે. દિવાળી પહેલા … Read More

પાટીદારો દ્વારા સરદાર પટેલની ૧૪૯મી જન્મજંયતીના દિવસે દેશના ૫૩ રાજવી વંશજોનું સન્માન

વિવિધ જિલ્લાઓમાંથી ૧૦,૦૦૦થી વધુ કાર રેલી નીકળીને અમદાવાદ પહોંચશે અમદાવાદઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે ૧૦૦ વીધા જમીનમાં ૧૦૦ કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયાધામનું … Read More

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા “SVVP ભવ્યાતિભવ્ય ગરબા 2023” કર્ણાવતી ક્લબ ખાતે આયોજન કરાશે

અમદાવાદઃ ગુજરાતીઓની ઓળખ સમા નવરાત્રી મહોત્સવને ખેલૈયાઓ હર્ષોઉલ્લાસ સાથે માણી રહ્યાં છે. ખાસ કરીને પરિવારજનો અને મિત્રો સાથે ગરબે ઘૂમવાનો ઉત્સાહ અનેરો હોય છે, પણ જો તેમાં પણ સામાજિક બંધુઓ … Read More

અમદાવાદમાં ભેખડ ધસી પડતાં એક બાળકીનું મોત, કન્સ્ટ્રક્શન સાઈટમાં બેઝમેન્ટનું કામ ચાલતું હતું

અમદાવાદઃ આંબાવાડી વિસ્તારના કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ઘસી પડ્યાની ઘટના સામે આવે છે. આ ભેખડ ઘસી પડતા એક બાળકીનું મોત નીપજ્યું છે. આંબાવાડી સી.એન વિદ્યાલય રોડ પર આવેલ એચ.આર ગ્રુપ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news