વસ્ત્રાલના બ્રિટિશ પિત્ઝામાં ગ્રાહકે મંગાવેલા પિત્ઝા સાથે સલાડમાં ઈયળ મળી આવી

અમદાવાદમાં વધુ એક જગ્યાએથી ખાદ્યપદાર્થમાંથી જીવાત નિકળી ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો ઉપરાઉપરી બે આઉટલેટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી અમદાવાદઃ અમદાવાદમાં પિત્ઝા ખાવુ હવે સેફ નથી રહ્યું … Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ સપ્ટેમ્બરે મેટ્રોના પ્રોજેક્ટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે

અમદાવાદના નાગરિકો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના … Read More