શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની રૂ. ૨૬૫૯ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

યુવાધનનો શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવું એ અમારી સરકારની નેમ : શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત છેલ્લા કેટલાક વર્ષોથી રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં … Read More

રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે: મંત્રી બલવંતસિંહ રાજપૂત

રાજ્યની તમામ સરકારી જમીનનું સુચારુપણે વ્યવસ્થાપન થાય તે માટે મહેસૂલ વિભાગ કટિબધ્ધ મહેસૂલ વિભાગે નાગરિકોને તમામ મહેસૂલી સેવાઓ ઝડપી અને પારદર્શક રીતે મળે તેની વિશેષ કાળજી રાખી, જેને પરિણામે મહેસૂલ … Read More

ભલે કામ ૫ દિવસ મોડું થાય, પણ જનતાને જવાબ તો આપવો જ પડશેઃ પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ

સુરત: સુરતના ઓલપાડ બેઠકના ધારાસભ્ય અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અધિકારીઓ અને પદાધિકારીઓ પર અકળાયા છે. પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે અધિકારીઓને ચેતવણી આપી દીધી છે કે પ્રજાની સમસ્યા સાંભળવી જ … Read More

ગુજરાતની કુલ ૧૭૦ શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ઉત્પન્ન થતાં ઘન કચરાથી અંદાજે ૧૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વાઈબ્રન્ટ ગુજરાતના વિચારબીજને સ્વચ્છ ભારત અભિયાન દ્વારા અનન્ય પ્રોત્સાહન સાંપડ્યું છે. પર્યાવરણની જાળવણી માટે ‘વેસ્ટ ટુ એનર્જી’ ટેક્નોલોજીને વેગ આપવા માટે રાજ્ય સરકારે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ … Read More

શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના દર્શન લોકોને સમુદ્રની નીચે ૩૦૦ ફીટ સુધી લઈ જઇ કરાવશે સબમરીન

ગાંધીનગર: હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના હવે દર્શન થઈ શકશે. આ માટે સરકાર હવે દરિયાના પેટાળમાં સબમરીન ચલાવશે, જેનાથી ૩૦૦ ફૂટ નીચે જઈને દ્વારકા નગરીના … Read More

ઈમ્પેક્ટ ફી ભરવાની પૂર્ણ થઈ રહેલી મુદતને ગુજરાત સરકારે છ મહિના લંબાવી

ગાંધીનગરઃ ગુજરાતમાં આમ પણ ભાજપ સરકાર બિલ્ડરોની પેરવી કરતી આવી છે. ભાજપ શાસનમાં ઈમ્પેક્ટ ફી એ સૌથી વધારે ચર્ચાનો મુદ્દો રહ્યો છે. શહેરોમાં ગેરકાયદે બાંધકામોની નવાઈ નથી પણ આ અનઅધિકૃત … Read More

આજે વર્લ્ડ સોઇલ ડે : “જમીન અને પાણીઃ જીવનનો સ્ત્રોત”

ગુજરાતની ધરતીને ગુણવત્તાયુક્ત અને પ્રદુષણમુક્ત રાખવા માટે રાજ્ય સરકારે હાથ ધરી અનેક નવતર પહેલો પ્રાકૃતિક કૃષિ, સોઇલ હેલ્થ કાર્ડ અને નેનો યુરીયા સહિતની પહેલોના પરિણામે જમીનની ગુણવત્તામાં સુધારો આવશેઃ કૃષિ … Read More

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે મોઢેરાથી બહુચરાજી સુધીના નવા વોકવેની મોઢેશ્વરી મંદિર મોઢેરાથી કરાવી શરૂઆત

મહેસાણાઃ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્રારા આજ રોજ મોઢેરાથી બહુચરાજી સુધીના ૧૫ કિલોમીટરનાં નવા માર્ગ પર પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો. યાત્રામાં રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે અનેક મહાનુભાવો … Read More

સાણંદ પાસે આવેલાં ગોધાવી ગામ ખાતે ૫૦૦ એકર જેટલા વિશાળ વિસ્તારમાં સ્પોર્ટ્‌સ સિટી તૈયાર થશે

રાજ્ય સરકાર અંદાજે કુલ ૧૦ હજાર કરોડના બજેટની જોગવાઇ કરશે અમદાવાદઃ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે થયેલી મુલાકાત દરમિયાન મોદીએ અમદાવાદના સાણંદ પાસે આવેલાં ગોધાવી ગામ … Read More

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ગુજરાત સરકારની કામગીરીની સમગ્ર દેશમાં ચર્ચા થઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વર્ષ 2019માં પિરાણા-બાયો માઇનિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં 300 ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા ટ્રોમીલ મશીનો સાઇટ પર લાવવા … Read More