પાટીદારો દ્વારા સરદાર પટેલની ૧૪૯મી જન્મજંયતીના દિવસે દેશના ૫૩ રાજવી વંશજોનું સન્માન

વિવિધ જિલ્લાઓમાંથી ૧૦,૦૦૦થી વધુ કાર રેલી નીકળીને અમદાવાદ પહોંચશે અમદાવાદઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે ૧૦૦ વીધા જમીનમાં ૧૦૦ કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયાધામનું … Read More

વડાપ્રધાને કેવડિયામાં સરદાર પટેલને નમન કર્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પ અર્પણ કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીના અવસરે ગુજરાતના કેવડિયા પહોંચ્યા. અહીં પીએમ મોદીએ સરદાર પટેલને નમન કર્યા અને તેમની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પ અર્પણ કર્યા. કેવડિયામાં સંબોધન … Read More