સુરતમાં ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા બે શ્રમિકનાં મોત

સુરતના પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા ત્રણ પૈકીના બે શ્રમિકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. એસ.વી.એન.આઇટી કોલેજ નજીક આવેલ ડ્રેનેજની ચેમ્બરમાં શ્રમિકો ઉતર્યા હતા. પાઇપ લાઇનમાં … Read More

કેન્દ્રીય કેબિનેટે ખેડૂતો માટે રવિ પાકના MSP માં વધારાનો લીધો મોટો ર્નિણય

દિવાળી પહેલા સરકારે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન નિધિનો ૧૨મો હપ્તો રિલીઝ કર્યો. તેના એક દિવસ બાદ ફરીથી એક ખુશખબર આપ્યા છે. કેન્દ્રીય કેબિનેટે રવિ પાકના MSP માં વધારો કર્યો છે. … Read More

સંરક્ષણના ક્ષેત્રમાં પ્રધાનમંત્રી ભારતને આત્મનિર્ભર બનાવી રહ્યા છે – લેફ્ટનન્ટ જનરલ અભય કૃષ્ણ

ગુજરાતમાં આ વખતે ડિફેન્સ એક્સ્પો શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં એવી આશા  રાખવામાં આવે છે કે આત્મનિર્ભર ભારતની ઝલક સંરક્ષણ ક્ષેત્રમાં પણ જોવા મળશે. સ્વતંત્રતાના કેટલાક દાયકાઓ પછી, ૧૯૯૦ના … Read More

પ્રધાનમંત્રી મોદીએ અન્નદાતા ખેડૂતોને દિવાળીની ગિફ્ટ રૂપે ખાતામાં ૨૦૦૦ રૂપિયા ટ્રાંસફર કર્યા

પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના ભારતીય કૃષિ અનુસંધાન ભવનમાં પીએમ કિસાન સમ્માન સંમેલનનું ઉદ્ધાટન કર્યું હતું. આ અવસર પર પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતો માટે ૧૬ હજાર કરોડ રૂપિયાના ૧૨મો હપ્તો જાહેર … Read More

ચોમાસા પછીનું આ વાવાઝોડું આગામી સપ્તાહમાં ઉદ્ભવશે બંગાળની ખાડીમાં!..

હાલમાં બંગાળની ખાડીમાં સાઇક્લોનિક સર્ક્‌યુલેશન સર્જાઈ તેવી શક્યતા સેવાઇ રહી છે . આ વાવાઝોડું ચોમાસાની ઋતુ બાદનું પ્રથમ વાવાઝોડું હોઈ શકે છે. અને આગામી સપ્તાહમાં લો પ્રેશર એરિયામાં ફેરવાય તેવી … Read More

રાજકોટમાં TVSના શોર્ટ સર્કિટના કારણે શો-રૂમમાં ભીષણ આગ, ૨૫ વાહનો ખાખ

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા ટીવીએસના શો-રૂમમાં સવારે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે શો-રૂમમાં કાર અને બાઈક બળીને ખાખ થઈ ગયા હતા. … Read More

સાબરમતી નદીમાં થયેલા ધડાકાથી અડધો કિલોમીટર સુધીનાં રહેણાકો-ઓફિસોનાં બારી-બારણાં ધ્રુજ્યા

એક વર્ષ બાદ ગુજરાતમાં ડિફેન્સ એક્સપો યોજાવાનો છે, જે અંતર્ગત અમદાવાદમાં એર શોનું આયોજન કરાયું છે. ત્યારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એર શો થશે. સાબરમતી નદીમાં એક બ્લાસ્ટનું રિહર્સલ કરવામાં … Read More

વીડિયોઃ સુરતની સચિન ઔદ્યોગિક વસાહતમાં બેફામ પ્રદૂષણ એક તપાસનો વિષય

સચિનઃ ઔદ્યોગિક વિકાસ એ આજના સમયની જરૂરિયાત છે, પણ પર્યાવરણના ભોગ લેવાતો હોય તો તે બાબત ચોક્કસથી વિચારવા લાયક છે. આવા કેટલાંક પ્રદૂષણને ફેલાવતા કૃત્યોને છાવરતા દ્રશ્યો સુરતની સચિન ઔદ્યોગિક … Read More

રાંદેરના રામનગર વિસ્તારમાં ફટાકડાની દુકાનમાં આગ

સુરતમાં રાંદેરના રામનગર વિસ્તારમાં આવેલા સીકે ક્રેકર્સ નામની ફટાકડાની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દુકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ફટાકડાની દુકાનમાં કોઈ કારણસર આગ લાગતા ધડાકાભેર અવાજો … Read More

તુર્કીમાં કોલસાની ખાણમાં વિસ્ફોટમાં ૨૫ લોકોના મોત અનેક ગુમ

તુર્કીના ઉત્તરી વિસ્તારમાં કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ  થયો હતો, જેના પછી અહીં ૨૫ લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. બચાવકર્મીઓ આખી રાતથી ખાણમાં ફસાયેલા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news