વાવાઝોડુ રાત્રે જખૌમાં ટકરાશે

બિપોરજોય વાવાઝોડાની મોટી ખબર સામે આવી છે, બિપોરજોય વાવાઝોડુ રાત્રે ૯થી ૧૦ કલાકની વચ્ચે જખૌમાં ટકરાઇ શકે છે. વાવાઝોડાની અસર કચ્છમાં દેખાવાની શરુ થઇ ગઇ છે, કચ્છમાં જુદા જુદા વિસ્તારોમાં … Read More

વાવાઝોડુ પોરબંદરથી ૪૮૦ કિલોમીટર, દ્વારકાથી ૫૩૦ કિલોમીટર અને કચ્છ નલિયાથી ૬૧૦ કિલોમીટર દૂર

ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે. જેમાં ઓખા, સલાયા, સિક્કા, બેડી, રોજી, પોરબંદર, નવલખી દરિયાકાંઠે ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે. ૨ નંબરનું સિગ્લન બદલીને હવે … Read More

વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું,ગુજરાતમાં ૯ થી ૧૧જુન સુધી વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું  છે.  જો કે તેમ છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૯થી ૧૧જુન સુધી વરસાદી માહોલ રહેશે. ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન અને વીજળીના કડાકા … Read More

૧૯૫ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું મોચા રવિવારે બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠે ત્રાટક્યું

કેટેગરી પાંચનું ગંભીર ચક્રવાતી વાવાઝોડું મોચા રવિવારે બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠે ત્રાટક્યું હતું, જેમાં ભારે વરસાદ અને ૧૯૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, બાંગ્લાદેશ હવામાન … Read More

આવી રહ્યું છે વધુ એક ઘાતક વાવાઝોડુ, અરબ સાગરમાં સર્જાશે ‘BIPARJAY’

દેશમાં એક પછી એક વાવાઝોડાનો ખતરો દેખાઇ રહ્યો છે, અત્યારે એક વાવાઝોડાનો ખતરો ટળ્યો નથી ત્યાં તો બીજા એક અન્ય વાવાઝોડાએ રૂપ લેવાનું શરૂ કરી દીધુ છે. રિપોર્ટ છે કે, … Read More

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ રૌદ્ર વાવાઝોડું બને તે પહેલા અસર દેખાવાનું શરુ થઇ ગયું!..

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આગામી સમયમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આ વાવાઝોડાના કારણે સ્થિતિ ગંભીર બનવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડું બને તે પહેલા દેશના દક્ષિણ-પૂર્વ ભાગમાં … Read More

ચોમાસા પછીનું આ વાવાઝોડું આગામી સપ્તાહમાં ઉદ્ભવશે બંગાળની ખાડીમાં!..

હાલમાં બંગાળની ખાડીમાં સાઇક્લોનિક સર્ક્‌યુલેશન સર્જાઈ તેવી શક્યતા સેવાઇ રહી છે . આ વાવાઝોડું ચોમાસાની ઋતુ બાદનું પ્રથમ વાવાઝોડું હોઈ શકે છે. અને આગામી સપ્તાહમાં લો પ્રેશર એરિયામાં ફેરવાય તેવી … Read More

યાસનો ખતરોઃ બંગાળ, ઓડિશા પર ૨૬મીએ વાવાઝોડું ત્રાટકશે

એનડીઆરએફની ૬૫ ટીમ તૈનાત બંગાળની ખાડી પર શનિવારે ઘટેલા દબાણને લીધે પશ્રિ્‌ચમ બંગાળ, ઓડિશા અને બંગલાદેશના કિનારાના વિસ્તારો પર ૨૬મી મેના દિવસે જાેરદાર વાવાઝોડું ત્રાટકવાની આગાહી હવામાન વિભાગે રવિવારે કરી … Read More