સુરતની સચિન જીઆઈડીસીના ભંગારના ગોડાઉનમાં આગના બનાવથી અફરાતફરી

સુરતના સચિન જીઆઈડીસી સ્થિત નવજીવન હોટેલ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં મધ રાત્રીના સમયે આગ લાગી હતી. જેને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની … Read More

ઉના વેરાવળ રોડ પર આવેલ વાડીની પાછળના ભાગે કચરોમાં અચાનક આગ, રહેણાંક વિસ્તારોમાં ભાગદોડ

ઉના વેરાવળ રોડ પર આવેલ આનંદવાડીની પાછળના ભાગે વડાલા વિસ્તાર વચ્ચે પડતર કચરો તેમજ ઝાડમાં અચાનક આગ લાગતા રહેણાંક વિસ્તારોમાં ભાગદોડ મચી જવા પામી હતી. આગની ઘટનામાં કચરો વાસ બળીને … Read More

સંસદમાં વન્ય જીવન સંરક્ષણ સંશોધન બીલ મંજૂર, જાણો વિગતવાર માહીતી

સંસદના શિયાળુ સત્રમાં ગુરૂવારના રોજ રાજ્યસભામાં વન્ય જીવ(સંરક્ષણ) સંશોધન બીલને મંજૂરી કરવામાં આવી છે. આ બીલ દ્વારા હવે વન્ય જીવોનું સંરક્ષણ અને તેમના સારા જીવનધોરણ માટે કરવામાં આવતી કામગીરી માટે … Read More

ભાવનગરમાં ટેલિસ્કોપ દ્વારા લોકોએ ખગોળીય ઘટનાને નિહાળી

ભાવનગરમાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર સંચાલિત એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા તા. ૮-૧૨-૨૦૨૨ને રોજ સાંજેના સમયે પૃથ્વી પછીનો બીજા ક્રમનો મંગળ ગ્રહ વર્ષમાં પૃથ્વીની સૌથી નજીક હતો. જેને હાઈ રેન્જના વિવિધ … Read More

નવાગામના ટ્રાન્સફોર્મરમાં તણખા ઝરતા કચરામાં લાગી આગ, આખા વિસ્તારમાં અંધારપટ છવાયો

જામનગરના નવાગામ વિસ્તારમાં ખાનગી દવાખાનાની બાજુમાં ટ્રાન્સફોર્મરમાં અચાનક સ્પાર્ક થતા બાજુમાં પડેલા કચરામાં આગ ભભૂકી ઉઠી હતી. જે અંડરગ્રાઉન્ડ ૧૧ કેવીના વાયર સુધી પહોંચી હતી. જેના કારણે આજુબાજુના તમામ વિસ્તારોમાં … Read More

અમદાવાદ સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે કોર્ટ કમિશન રચવા HCની ચીમકી

સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી થઈ હતી. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે કોર્પોરેશનને કોર્ટ કમિશનની નિમણૂક કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. કોર્પોરેશન … Read More

વિશ્વબેંકના રિપોર્ટમાં ચેતવણી, ભારત પર આકરી ગરમીનો ખતરો, માણસો સહન નહીં કરી શકે

ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં હજારો લોકોના મૃત્યુ માટે જવાબદાર હીટ વેવનો પ્રકોપ ચિંતાજનક દરે વધી રહ્યો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત ટૂંક સમયમાં જ આટલી તીવ્ર … Read More

સદનમાં એ જ દેખાશે, જે ભારતના સામર્થ્યને આગળ લાવશે : વડાપ્રધાન મોદી

સંસદનું શિયાળુ સત્ર શરુ થવા જઈ રહ્યું છે. સંસદ સત્ર પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું અને કહ્યું કે, સત્રને સ્થગતિ થવાથી યુવા સાંસદોને નુકસાન થાય છે અને તે તેઓ ઘણું … Read More

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત મતગણતરીની પેટર્ન બદલાશે! ..

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીના મતની ગણતરી દરમિયાન બેલેટ પેપર અને ઇવીએમ એકસાથે ખોલાશે અને બેલેટ પેપર અને ઇવીએમના મતોની ગણતરી પણ એક સાથે કરાશે. આ પહેલા એવું થતું હતું … Read More

દિલ્હીની MCDની ચુંટણીમાં આપે દોઢ દાયકાથી બિરાજમાન ભાજપ પાસેથી આંચકી લીધી સત્તા

આમ આદમી પાર્ટીએ દિલ્હીની છોટી સરકાર એટલે કે એમસીડી ઉપર પણ કબજો જમાવી લીધો છે આંકડા મુજબ પાર્ટીએ ૧૩૪ બેઠકો જીતી છે જ્યારે ભાજપે ૧૦૪ બેઠકો જીતી છે અને કોંગ્રેસના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news