૧૭ જુલાઈથી શરૂ થઈ શકે છે સંસદનું ચોમાસુ સત્ર

સંસદનું ચોમાસુ સત્ર ૧૭ જુલાઈથી શરૂ થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્ર ૧૦ ઓગસ્ટ સુધી ચાલુ રહી શકે છે. ટૂંક સમયમાં સંસદ સત્રને લઈને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં … Read More

સંસદમાં વન્ય જીવન સંરક્ષણ સંશોધન બીલ મંજૂર, જાણો વિગતવાર માહીતી

સંસદના શિયાળુ સત્રમાં ગુરૂવારના રોજ રાજ્યસભામાં વન્ય જીવ(સંરક્ષણ) સંશોધન બીલને મંજૂરી કરવામાં આવી છે. આ બીલ દ્વારા હવે વન્ય જીવોનું સંરક્ષણ અને તેમના સારા જીવનધોરણ માટે કરવામાં આવતી કામગીરી માટે … Read More

સરકારી કાર્યક્રમોમાં માંસાહારી ભોજન પર મુકાશે પ્રતિબંધ!.. સંસદમાં બિલ આ સાંસદ લાવશે

સંસદનું શિયાળુ સત્ર આગામી અઠવાડીયાથી શરુ થવા જઈ રહ્યું છે અને ગત વખતની માફક આ વખતે પણ સંસદ જોરદાર રહેવાના અણસાર છે. સાથે જ કેટલાય મહત્વના બિલ પણ સંસદમાં રજૂ … Read More