સદનમાં એ જ દેખાશે, જે ભારતના સામર્થ્યને આગળ લાવશે : વડાપ્રધાન મોદી

સંસદનું શિયાળુ સત્ર શરુ થવા જઈ રહ્યું છે. સંસદ સત્ર પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું અને કહ્યું કે, સત્રને સ્થગતિ થવાથી યુવા સાંસદોને નુકસાન થાય છે અને તે તેઓ ઘણું … Read More