ગુજરાતના ખેડૂતોને ઉનાળામાં પાક વાવેતર માટે ૨.૨૭ મિલીયન એકર ફીટ વધારાનું પાણી મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠકના બ્રિફિંગમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આ વર્ષે રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું ૨.૨૭ મિલીયન એકર ફીટ પાણી મળશે. તેમણે … Read More

હવામાનની વધતી જતી વિપરીત અસરો કૃષિ વ્યવસ્થાતંત્ર અને ખેડૂતો માટે સૌથી મોટો પડકાર, કુશળ ખેતી અનિવાર્ય : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

બદલાતા હવામાનમાં કુશળ ખેતી વિષય પર આયોજિત કાર્યશાળાને સંબોધિત કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે, હવામાનની વધતી જતી વિપરીત અસરો કૃષિ વ્યવસ્થાતંત્ર અને ખેડૂતો માટે સૌથી મોટો પડકાર … Read More

નવસારીથી દમણ ૯૦ કિમી હાઇટેન્શન લાઇનની કામગીરીથી ખેડૂતોમાં આક્રોશ

૪૦૦ કેવી નવસારી-દમણ (મગરવાડા) લાઇન ૪૬ મીટર (૧૫૦ ફુટ) પહોળી અને ૭૬૫ કેવી નવસારી નિયુક્ત મુંબઇ લાઇન ૬૭ મીટર (૨૨૦ફુટ)પહોળી હાઇટેન્શન લાઇન નાખવાની કામગીરી પાવરગ્રીડ કંપની દ્વારા ચાલી રહેલા કામનો … Read More

વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તો ગાયો સડકો પર નહીં દેખાયઃ શ્રી આચાર્ય દેવવ્રતજી

દ્વારકાની પાવન ભૂમિમાં ભથાણ ચોક વિસ્તારમાં બીમાર, અકસ્માતગ્રસ્ત ગૌ વંશની સેવાર્થે શ્રી દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ટ્રસ્ટનો મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય … Read More

ગાંધીનગર જિલ્લાનાં અનેક વિસ્તારોમાં મધરાતથી કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા વધી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બદલાયેલા હવામાનના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે તો અનેક વિસ્તારોમાં કરા પડયા છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણની વચ્ચે માવઠાની અસર જોવા મળી છે. … Read More

વડોદરા પાસે તસ્કરોએ ખેડૂતના મકાનમાંથી ૫.૯૩ લાખની ચોરી કરી

વડોદરા નજીક આવેલા પાતરવેણી ગામની સીમમાં આવેલા ખેતરમાં બાંધેલા મકાનને રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને નિંદ્રાધીન પરિવારના મકાનની પાછળની દીવાલ ઉપર આવેલી બારીની સેફ્ટી ગ્રીલના સળીયા કાપી ઘરમાં તસ્કરો … Read More

વિજાપુરના મલાવ ગામે બોરનું પાણી લેવા મામલે બોર ઓપરેટરે ખેડૂતના નાકે બચકા ભર્યા

વિજાપુર તાલુકામાં આવેલા મલાવ ગામે રહેતા ખેડૂત પર બોરના ઓપરેટરે હુમલો કરી ઇજાઓ પહોંચાડી છે. સમગ્ર મામલે ઓપરેટરે ખેડૂત પર હુમલો કરી નાક અને હાથ પર બચકા ભરી ઇજાઓ પહોંચાડી … Read More

થર્મલ પાવર પ્લાન્ટને લઈ ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો, રોષે ભરાયેલા લોકોએ વાહનોની કરી તોડફોડ

બિહારના બક્સરમાં ચૌસા પાવર પ્લાન્ટ પર ગ્રામજનોએ હુમલો કર્યો છે. આ ક્રમમાં પોલીસ સાથે ઘર્ષણના પણ સમાચાર છે. રોષે ભરાયેલા લોકોએ પોલીસનું વાહન પણ સળગાવી દીધું હતું. ખેડૂતોએ પાવર પ્લાન્ટના … Read More

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પાંજરાપોળ ગૌશાળા વિનામૂલ્યે ગાય આપવા તૈયાર : યોગ્ય યોજના તૈયાર કરાશે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સૂચનને પાંજરાપોળ-ગૌશાળાના સંચાલકો તરફથી આવકાર – ગુજરાતની પાંજરાપોળ-ગૌશાળાઓનું પશુઓનું ભારણ ઓછું કરવા ઉચ્ચકક્ષાની બેઠકમાં રાજ્યપાલશ્રીના મહત્વના સૂચનો / મહત્વનું માર્ગદર્શન –  વાછરડીનો જન્મદર વધારવા સેકસ સૉર્ટેડ … Read More

થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસને લઇ જીરૂ, રાયડો સહિતના પાકોનું વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતા

થરાદ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જમડા, વામી, લોરવાડા, લુણવા, દુધવા, માંજનપુરા ગ્રામ સહિતના વિસ્તારોમાં શિયાળામાં ગાઢ ધુમ્મસ છવાયું છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોએ વાવેતર કરેલા જીરુ, … Read More