વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તો ગાયો સડકો પર નહીં દેખાયઃ શ્રી આચાર્ય દેવવ્રતજી

દ્વારકાની પાવન ભૂમિમાં ભથાણ ચોક વિસ્તારમાં બીમાર, અકસ્માતગ્રસ્ત ગૌ વંશની સેવાર્થે શ્રી દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ટ્રસ્ટનો મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય … Read More

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પાંજરાપોળ ગૌશાળા વિનામૂલ્યે ગાય આપવા તૈયાર : યોગ્ય યોજના તૈયાર કરાશે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સૂચનને પાંજરાપોળ-ગૌશાળાના સંચાલકો તરફથી આવકાર – ગુજરાતની પાંજરાપોળ-ગૌશાળાઓનું પશુઓનું ભારણ ઓછું કરવા ઉચ્ચકક્ષાની બેઠકમાં રાજ્યપાલશ્રીના મહત્વના સૂચનો / મહત્વનું માર્ગદર્શન –  વાછરડીનો જન્મદર વધારવા સેકસ સૉર્ટેડ … Read More

સુપ્રીમે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો

સુપ્રીમ કોર્ટે સોમવારે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ અભય એસ ઓકાએ અરજીકર્તાને … Read More