પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પાંજરાપોળ ગૌશાળા વિનામૂલ્યે ગાય આપવા તૈયાર : યોગ્ય યોજના તૈયાર કરાશે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સૂચનને પાંજરાપોળ-ગૌશાળાના સંચાલકો તરફથી આવકાર – ગુજરાતની પાંજરાપોળ-ગૌશાળાઓનું પશુઓનું ભારણ ઓછું કરવા ઉચ્ચકક્ષાની બેઠકમાં રાજ્યપાલશ્રીના મહત્વના સૂચનો / મહત્વનું માર્ગદર્શન –  વાછરડીનો જન્મદર વધારવા સેકસ સૉર્ટેડ … Read More

બોટાદના પાંજરાપોળના ઘાસના ગોડાઉનમાં આગ લાગી

બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળામાં અબોલ જીવો ૩૦૦૦ જેટલા છે. આ તમામ ગાય માતાના ખોરાકની સુકા ઘાસના ગોડાઉનમાં આગ લાગતા મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી મંડળ તથા કમીટી મેમ્બર સ્થળ પર પંહોચીને … Read More