ગુજરાતના ખેડૂતો માટે જલ્દી જ CMOમાંથી થશે આ મોટી જાહેરાત…

હવે કુદરતી માર વચ્ચે છેવટે ગુજરાતમાં ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. હવે સરકાર વહારે આવે અને કોઈ સહાય આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. અનેક જિલ્લામાં ચારથી પાંચ … Read More

ખરીફ ઋતુ માટે ગુણવત્તાયુક્ત બીયારણ ખેડૂતોને સમયસર મળી રહે તે માટે કૃષિ મંત્રી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બીજ નિગમના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ખેડૂતોને ખરીફ-૨૦૨૩ ઋતુ માટે ગુણવત્તા યુક્ત બીયારણોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તેમજ બીયારણ સમયસર મળી રહે તે માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું … Read More

આ ખરીફ સીઝનથી જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

ગુજરાતનો પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતો થાય એ માટે મિશન મોડ પર કામ કરવા, ખેડૂતોને તાલીમ આપવા વિશેષ કાર્યયોજના તૈયાર કરવા અને તાલુકા તથા જિલ્લા મથકોએ પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ … Read More

ગુજરાત રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ હજુ રહેશે યથાવત

રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ છે. ૨૪ કલાક સુધી રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની … Read More

ખેડૂતો તથા પશુપાલકો ગોબરધન યોજના થકી ઘરે જ રસોઈ માટે ગેસ ઉત્પન્ન કરવાની સુવિધાનો લાભ લે : મંત્રી રાઘવજી પટેલ

ઝમરાળા અને રતનવાવ ગામના ગોબરધન યોજનાના તેમજ સૂર્ય શકિત યોજનાના લાભાર્થીની મુલાકાત લેતાં  મંત્રી રાઘવજી પટેલ   ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઘોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી … Read More

આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનું સરકારનું આયોજન : ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

વિધાનસભા ગૃહમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનું સરકારનું આયોજન છે. આ માટે હયાત ફીડરોનું વિભાજન કરી નવા ફીડર … Read More

નાસિકના યેઓલામાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતે ઊગેલ પાકમાં આગ લગાવી!.. આ હતું કારણ!

નાસિકના યેઓલા તાલુકામાં ડુંગળીની ખેતી કરતા ખેડૂત કૃષ્ણા ડોંગરેએ સોમવારે ૧.૫ એકરમાં તૈયાર ૧૨૫ ક્વિંટલ પાકમાં આગ લગાવી દીધી હતી. ડોંગરેનું કહેવું છે કે, તેણે પોતાના પાકને આગ લગાવી દેવાનો … Read More

નવસારીના ચીખલીમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા

રાજ્યમાં હવામાન વિભાગએ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી હતી જે આજે સાચી ઠરી છે,નવસારીના ચીખલીમાં આજે કમોસમી વરસાદ વરસતા શેરડી, કેરી,શાકભાજી વાવતા ખેડૂતોમાં માવઠાને કારણે ચિંતા જન્માવી છે. આ માવઠાને … Read More

સુરતમાં વાતાવરણમાં આવ્યો પલટો, ભરબપોરે વરસાદ વરસ્યો, ખેડૂતોમાં ચિંતનો માહોલ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતના વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ સુરત વાદળાઓથી ઘેરાયેલું હતું અને બફારો થતો હતો. વાતાવરણમાં આવેલા પલટાને કારણે વરસાદ આવે તેવી શક્યતા … Read More

ખેડૂતો ૨-૩ દિવસ રહેજો તૈયાર, ગુજરાતનાં આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઇ શકે : IMD

દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. … Read More