અનેક તત્વો ધરાવતા ફુલાવરનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી મળે છે રાહત

ફુલાવરમાં વિટામિન સી, ફાઈબર, ફોલેટ, વિટામિન કે, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા ઘણા તત્વો જોવા મળે છે ફુલાવરનું સેવન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે ફુલાવર એન્ટી-ઓક્સિડેન્ટ … Read More

વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબરે દેખાશે, આ પાંચ રાશિઓને સૂર્ય ગ્રહણથી થશે લાભ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ૧૪ ઓક્ટોબર ૨૦૨૩ના દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ લાગવાનું છે. સૂર્ય ગ્રહણને હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં સારૂ માનવામાં આવતું નથી. તેથી સૂર્ય ગ્રહણ દરમિયાન કોઈ શુભ કાર્ય કરી … Read More

પર્વતારોહકો માટે સારા સમાચાર, હવે પરવાનગી વિના મિલામ ગ્લેશિયરની મુસાફરી કરી શકાશે

ઉત્તરાખંડમાં મિલામ ગ્લેશિયરની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને પર્વતારોહકો માટે સારા સમાચાર છે. હવે પર્વતારોહકો પરવાનગી વિના પિથોરાગઢના મિલમ ગ્લેશિયર સુધી જઈ શકશે. આ પરવાનગી ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. … Read More

સિક્કિમમાં વાદળ ફાટવાથી આવેલા પૂરને કારણે તબાહી, પૂરમાં ૨૩ જવાનો લાપતા, રાહત અને બચાવ કામગીરી ચાલુ

સિક્કિમઃ વાદળ ફાટવાથી આવેલા પૂરને કારણે સિક્કિમમાં તબાહી મચી ગઈ છે. આ પૂરમાં સેનાના ૨૩ જવાનો લાપતા હોવાનું કહેવાય છે. વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં પૂર આવ્યું હતું. સિંગતમ વિસ્તારમાં … Read More

મગફળીનાં ૧૫૦૦થી વધુના ભાવ મળતા બનાસકાંઠામાં ખેડૂતોમાં છવાયો આનંદ

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. જેને લઈને ડીસા માર્કેટયાર્ડ સહિતના માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાઈ રહ્યા છે. તો ખેડૂતોને ખુલ્લા માર્કેટમાં મગફળીના ખુબ જ સારા ભાવો … Read More

મંત્રીમંડળે આંતર રાજ્ય નદી જળ વિવાદ (ISRWD) ધારા, ૧૯૫૬ હેઠળ ક્રિષ્ના જળ વિવાદ ટ્રિબ્યુનલ-IIને સંદર્ભની શરતો – તેલંગાણા રાજ્યની વિનંતીને મંજૂરી આપી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ISRWD કાયદાની કલમ ૫(૧) હેઠળ હાલની ક્રિષ્ના વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ -IIને તેલંગાણા અને આંધ્રપ્રદેશ (એપી) વચ્ચે તેના ચુકાદા માટે વધુ સંદર્ભની શરતો (ટીઓઆર) … Read More

રાજ્યમાં ખનિજ કામગીરી સાથે સંકળાયેલા વાહનોની નોંધણી કરી VID લગાવાની મુદતમાં એક માસનો વધારો કરાયો

રાજ્યમાં ખનિજ કામગીરી સાથે સંકળાયેલા વાહનોની નોંધણી-રજિસ્ટ્રેશનને લઇને કરીને ‘વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ’- VID લાગાવવાની મુદ્દત તા. ૦૧ નવેમ્બર-૨૦૨૩સુધી એટલે કે એક માસ વધારવામાં આવી છે ગાંધીનગરઃ રાજ્યમાં ખનિજ કામગીરી સાથે … Read More

મુન્નાભાઈ એમબીબીએસઃ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી પાંચ નકલી તબિબ ઝડપાયા

સુરતઃ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નકલી તબિબ બની લોકોનો ઈલાજ કરનાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા. એક નહીં પરંતુ પાંચ પાંચ જેટલા મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી પાડવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષથી વધુના સમયથી … Read More

અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ઘીના નમુના ફેઈલ થતા મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ

અંબાજી: અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ઘીના નમુના ફેલ થતા ઉહાપોહ મચી ગયો છે. આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ માફિયાઓએ ૪૮ લાખ ભક્તોની આસ્થા સાથે ચેડાં કર્યા … Read More

સાબરમતી નદી પ્રદૂષણઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રચેલી પેનલ રિપોર્ટ સબમિટ કર્યો, રિપોર્ટમાં કરાયેલી બે ભલામણો પણ એએમસીએ દર્શાવી અસંમતિ

આવતી મુદ્દત 11 ઓક્ટોબર સુધી કુલ 672 ઉદ્યોગોનું સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા તેમજ  ZLD મંજૂરીની શરતોમાં કોઈપણ સુધારો નહીં કરવા હુકમ અમદાવાદ શહેરનાં સુએઝ ફાર્મ, બહેરામપુરા, દાણીલીમડાનાં ઉદ્યોગોએ ઝીરો ડિસ્ચાર્જની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news