અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અમલ લિમિટેડ કંપનીમાં આગ, ફાયર બ્રિગેડ મેળવ્યો આગ પર કાબૂ

અંકલેશ્વર જીઆઈડીસીમાં વધુ એક કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. ગુરૂવારે સવારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અમલ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જેને લઇને દોડધામ મચી જવા પામી હતી. … Read More

ભૂગર્ભ પ્રદૂષણ ફેલાવનારા જેતપુરના કારખાનેદારો ઝડપાયા, જેતપુર નગરપાલિકાના ચીફ ઑફિસર અને જીપીસીબીની ટીમના સંયુક્ત ઓપરેશને ખોલી કારખાનેદારોની પોલ

જેતપુરના પ્રદાશિક અધિકારીની કાર્યવાહીથી પ્રદૂષણ માફિયાઓમાં ફફડાટનો માહોલ ભૂગર્ભ પ્રદૂષણ ફેલાવી પ્રદૂષણને નુક્શાન પહોંચડનારા કારખાનેદારો ઝડપાયા છે. ઝડપાયેલા આ તમામ કારખાનેદારો જેતપુરના છે, જેઓના સાડીના કારખાનાઓમાંથી નીકળતુ કલર કેમિકલયુક્ત પાણી … Read More

વડોદરા મનપાએ ૯ મહિનામાં સોલરથી ૫૦ લાખની વિજળી ઉત્પન્ન કરી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરવામાં આવેલા આ યુનિક પ્રોજેક્ટ માટે ૨૫૨ મીટરની લંબાઇ અને ૪૦ મિટરની પહોળાઇ અને ૧૫.૩૩ મીટરની ઉંચાઇ સાથે ૧૧૨૦૦ ચોરસ ફૂટ વિસ્તારનું સિવિલ કામ કૂલ રૂ. … Read More

ઈક્વાડોરમાં ભૂસ્ખલનથી ૨૪ના મોત : ૪૮ ઘાયલ

ઇક્વાડોરમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી ઘણા ઘરો ધરાશાયી થયા છે. આ કુદરતી વિનાશમાં મોટું નુકસાન થયું છે. ક્વિટો સુરક્ષા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૂસ્ખલનમાં ૪૮ લોકો ઘાયલ થયા … Read More

ધુમ્મસને કારણે એસઆરપી જવાનોની બસ ટ્રક સાથે અથડાઈ

સુરતના કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટિયા પાસે અકસ્માતની ઘટના બની હતી. વડોદરા એસ. આર. પી. કેમ્પથી ૨૭ જેટલા જવાનોને લઇ સુરતના ઉધના જઈ રહ્યા હતા. એસ. આર. પી.જવાનોની … Read More

ગુજરાતમાં ફરીવાર ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતમાં છેલ્લા ૨ દિવસથી પશ્ચિમ દિશાના ભેજવાળા પવન ફૂંકાવાનું શરૂ થયું છે. જેના કારણે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા ઉપર રહેતાં ધુમ્મસ છવાયું હતું. વાતાવરણમાં … Read More

ફર્ટિલાઈઝર પ્લાન્ટમાં ભીષણ આગ : સ્થાનિકોને હટાવાયા

અમેરિકાની એક ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી. જે બાદ પ્લાન્ટથી ૧ કિલોમીટરની આસપાસના બધા જ વિસ્તારમાંથી ૬ હજાર લોકોને હટાવી દેવામાં આવ્યા હતા. દુર્ઘટના સમયે પ્લાન્ટમાં ૬૦૦ ટનથી વધુ … Read More

ત્રીજી લહેરમાં રસીકરણને કારણે તેની અસર ઓછી થઈ છે

લોકસભામાં બજેટ રજૂ કરતા નાણા પ્રધાન ર્નિમલા સીતારમણે કહ્યું કે દેશ હાલમાં કોરોનાની લહેરમાંથી પસાર થઈ રહ્યો છે. અમારું લક્ષ્ય સર્વાંગી કલ્યાણનું છે. સાથે જ અમારો ધ્યેય સ્વાસ્થ્ય માળખાને મજબૂત … Read More

દમણ ગંગા સાથે ગુજરાતની તાપી અને નર્મદા નદી જોડવાની ઘોષણા

ભારતમાં ઉપલબ્ધ જળરાશીનાં માત્ર ૨% જળરાશી ગુજરાતમાં ઉપલબ્ધ છે. જયારે દેશની ૫% વસ્તી ગુજરાતમાં વસે છે.જેથી નદીઓના જોડાણની તાતી જરૂરીયાત છે.દક્ષિણ અને મધ્ય ગુજરાતનો ૨૯% જેટલા વિસ્તારમાં જરૂરિયાત કરતાં પણ … Read More

સુરતમાં ઘણા સમયથી પાર્ક થયેલી કારમાં અચાનક આગ લાગી

સુરતના છાપરા ભાઠા રોડ ઉપર એક કાર અચાનક ભડ ભડ સળગવા લાગી હતી. જોકે બર્નિંગ કારને પેટ્રોલીંગ કરતી પોલીસ વાનના કર્મચારીઓએ તાત્કાલિક ફાયરને જાણ કરતા ફાયરના જવાનોએ દોડી આવી બર્નિંગ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news