ત્રીજી લહેરમાં રસીકરણને કારણે તેની અસર ઓછી થઈ છે

લોકસભામાં બજેટ રજૂ કરતા નાણા પ્રધાન ર્નિમલા સીતારમણે કહ્યું કે દેશ હાલમાં કોરોનાની લહેરમાંથી પસાર થઈ રહ્યો છે. અમારું લક્ષ્ય સર્વાંગી કલ્યાણનું છે. સાથે જ અમારો ધ્યેય સ્વાસ્થ્ય માળખાને મજબૂત … Read More

બાળકોના વેક્સિનેશનમાં માત્ર કોવેક્સિનનો જ વિકલ્પ મળશે

ભારત બાયોટેકે આ વર્ષે જૂન-જુલાઈમાં ૨થી ૧૮ વર્ષની વયના બાળકો પર કોવેક્સિનનું ટ્રાયલ હાથ ધર્યું હતું. આ રસી ટ્રાયલમાં અસરકારક સાબિત થઈ છે. સામાન્ય આડઅસર જેમ કે તાવ, શરીરમાં દુખાવો, … Read More

મુંબઈમાં ૭૦ ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું

કોવિડ વેક્સિન લેનારી સગર્ભા સ્ત્રીઓની સંખ્યા વધ્યાનું આરોગ્ય ખાતાને જણાયું છે. રેકોર્ડઝ દર્શાવે છે કે નવેમ્બરની શરૃઆત સુધીમાં આવી ૩૨૫૩૭ સ્ત્રીઓએ એકડોઝ લીધો હતો. ડોઝ લેનારી સગર્ભા મહિલાઓની સંખ્યાની છેલ્લામાં … Read More