દમણ ગંગા સાથે ગુજરાતની તાપી અને નર્મદા નદી જોડવાની ઘોષણા

ભારતમાં ઉપલબ્ધ જળરાશીનાં માત્ર ૨% જળરાશી ગુજરાતમાં ઉપલબ્ધ છે. જયારે દેશની ૫% વસ્તી ગુજરાતમાં વસે છે.જેથી નદીઓના જોડાણની તાતી જરૂરીયાત છે.દક્ષિણ અને મધ્ય ગુજરાતનો ૨૯% જેટલા વિસ્તારમાં જરૂરિયાત કરતાં પણ … Read More

ગંગાના પાણીમાં કોરોનાનો કોઇ અંશ નથી મળ્યોઃ રિસર્ચમાં દાવો

કોરોનાની બીજી લહેરે ભારતમાં ભારે તબાહી મચાવી છે. કોવિડની બીજી લહેરમાં બે લાખથી વધારે લોકોના મોત થયા. બીજી લહેર જ્યારે પીક પર હતી, તે સમયે સ્મશાન ઘાટ, કબ્રસ્તાનોથી અત્યંત ભયંકર … Read More

ગંગાના ખોવાયેલા ગૌરવને પુર્નસ્થાપિત કરવા માટે “મુંડમાલ” યાત્રાનો વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રારંભ

ગંગાના ખોવાયેલ ગૌરવને પુનર્સ્થાપિત કરવું આપણું કર્તવ્ય છે. આ કર્તવ્યને નિભાવવા અતુલ્ય ગંગા પહેલે 15 ડિસેમ્બરથી એક અતુલ્ય ઈતિહાસ સર્જવા માટેના મંડાણ શરૂ કરી દીધા છે. અતુલ્ય ગંગા દ્રારા અમદાવાદના … Read More