પ્લાસ્ટિકના કણો લોહી સુધી પહોંચે તો કેન્સરનું જોખમ : પદ્મશ્રી વૈજ્ઞાનિક ડૉ. અજય કુમાર સોનકર

ભારતના સ્વતંત્ર સંશોધક પદ્મશ્રી વૈજ્ઞાનિક ડૉ. અજય કુમાર સોનકરે દાવો કર્યો છે કે ‘ટી બેગ’ના ઉપયોગને કારણે પ્લાસ્ટિકના નાના કણો (માઈક્રોન અને નેનો) આપણા લોહીમાં પહોંચી રહ્યા છે અને કેન્સર … Read More