દિવાળીની રાત્રીએ ફટાકડા ફોડવાને લઇને રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું

એરપોર્ટ, ગોડાઉન, હોસ્પીટલ કે જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રાજકોટઃ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન હવે રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. … Read More

પ્રદૂષણના કારણે પાકિસ્તાનના લાહોરની હાલત ખરાબ, સ્મોગ ઈમરજન્સી લાગૂ કરાઈ

લાહોરઃ લાહોર હાઈકોર્ટે શહેરમાં વધી રહેલા પ્રદૂષણ માટે લાહોર પ્રશાસનને ઉધડો લીધો હતો. વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં લાહોર ટોપ પર છે. પ્રદૂષણના કારણે લોકોને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી … Read More

ઑસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ એન્ડ વેલ્ફેરે બહાર પાડ્યો રિપોર્ટ કે શા માટે દેશની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાના હવામાન અંગે જાહેર કરાયેલા સરકારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગરમીના મોજા અને ખરાબ હવામાનના કારણે દેશની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ઑસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ એન્ડ … Read More

૩૧ ડિસેમ્બરે અમે મહારાષ્ટ્રની સરકારને અલવિદા કહીશુઃ ઉદ્ધવ ઠાકરે

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે ૩૧ ડિસેમ્બર સુધીમાં નિર્ણય આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ … Read More

પીએમ મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક દિલ્હીનાં પ્રવાસે

ગાંધીનગરઃ હજી બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા. જેમાં ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યા હતા. ત્યારે આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અચાનક દિલ્હીથી બુલાવો આવ્યો છે. દિલ્હી દરબારથી બુલાવો … Read More

નવેમ્બર ઠંડીની રાતો ગરમ થવાની શક્યતા સાથે ભારતના અનેક ભાગોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ઠંડી આવી ગઈ છે, શિયાળો આવી ગયો છે એવુ સમજીને હરાખાતા નહી. કારણ કે, ફરીથી દરિયામાં મોટી હલચલ થઈ છે. વાતાવરણમાં મોટો ફેરફાર થવાનો છે. ભારતીય હવામાન વિભાગે મોટી … Read More

દિલ્હીની સ્થિતિ પર સુપ્રીમ કોર્ટ કડક વલણઃ ‘પ્રદૂષણ રોકવા શું કર્યું, બધું માત્ર કાગળ પર’

બધું માત્ર કાગળ પર છે, વાસ્તવિકતા કંઈક બીજું છે – સુપ્રીમ કોર્ટ પ્રદૂષણની સમસ્યા દર વર્ષે સામે આવે છે – સુપ્રીમ કોર્ટ નવીદિલ્હીઃ રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વધી … Read More

મોરબી ઝૂલતા પૂલ દૂર્ઘટનાની પ્રથમ વરસીએ મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલી, અદાણી ફાઉન્ડેશન દ્વારા અનાથ બાળકોને ₹ 5 કરોડની માતબર સહાય

અમદાવાદ: મોરબી ઝૂલતા પૂલ તૂટી પડવાની હૃદયદ્વાવક ઘટનાની પ્રથમ વરસીએ અદાણી ફાઉન્ડેશન મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલી અર્પે છે. અદાણી ફાઉન્ડેશન એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના પીડિતોના દુ:ખમાં સહભાગી થઈ મદદરૂપ થવા પ્રતિબદ્ધ છે. … Read More

જો સરદાર પટેલ ન હોત તો ભારતનો વર્તમાન નકશો શક્ય ન હોતઃ શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે કહ્યું હતું કે ભારતની એકતા અને સમૃદ્ધિ એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનું એકમાત્ર લક્ષ્ય હતું અને તેમના કારણે જ પૃથ્વી પર સાર્વભૌમ … Read More

નાઈજીરિયામાં બોટ પલટી જતાં 17 લોકોના મોત

અબુજા: નાઈજીરીયાના પૂર્વી રાજ્ય તારાબામાં શનિવારે એક પેસેન્જર બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી હતી. તારાબામાં નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ઓપરેશન … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news