અયોધ્યા શ્રી રામ મંદિર માટે ગુજરાતમાંથી સૌથી વધુ દાન મોરારી બાપુ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ આપ્યું

સુરતઃ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે લોકોએ ખોબલે ભરીને દાન આપ્યુ છે. હવે દેશભરમાં લોકોને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ પત્રિકા મળી રહી છે. ત્યારે … Read More

વસ્ત્રદાન ઝુંબેશમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સહભાગી બન્યા, વધુ લોકોને જોડાવા કરી અપીલ

સિદ્ધપુરઃ “ચલો જલાએ દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ” શ્રદ્ધેય અટિલજીની આ ઉક્તિને સાર્થક કરવા કટિબદ્ધ થયેલ “સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ” અને તેમના દ્વારા શરૂ કરાયેલ “વસ્ત્રદાન … Read More

મોરબી ઝૂલતા પૂલ દૂર્ઘટનાની પ્રથમ વરસીએ મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલી, અદાણી ફાઉન્ડેશન દ્વારા અનાથ બાળકોને ₹ 5 કરોડની માતબર સહાય

અમદાવાદ: મોરબી ઝૂલતા પૂલ તૂટી પડવાની હૃદયદ્વાવક ઘટનાની પ્રથમ વરસીએ અદાણી ફાઉન્ડેશન મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલી અર્પે છે. અદાણી ફાઉન્ડેશન એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના પીડિતોના દુ:ખમાં સહભાગી થઈ મદદરૂપ થવા પ્રતિબદ્ધ છે. … Read More

મેઘમણી પરિવાર તરફથી મેઘમણી ગ્રુપના ડિરેક્ટર રમેશ પટેલે તમામ ગુજરાતવાસીઓને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી

મેઘમણી પરિવાર તરફથી રેડક્રોસ સોસાયટીને રૂ. 51 લાખનું દાન આપવામાં આવ્યુઃ ડિરેક્ટર રમેશ પટેલે 18 ડિસેમ્બરે યોજાનારી રક્તદાન શિબિરમાં લોકોને જોડાવા કર્યું આહવાન દિવાળી અને નૂર્તન વર્ષના પર્વ નિમિત્તે મેઘમણી … Read More