સિંહણ રાજમાતાઃ જંગલના રાજાઓના સામ્રાજ્ય વચ્ચે એક સિંહણ એવી હતી કે જેણે સમગ્ર ગીરમાં પોતાનું એકચક્રી સાશન ચલાવેલુ

અમરેલી: આમ તો એશિયાટિક સિંહ એ ફક્ત ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ છે. જો કે આ જંગલના રાજાઓના સામ્રાજ્ય વચ્ચે એક સિંહણ એવી હતી કે જેણે સમગ્ર ગીરમાં … Read More

મોરબી ઝૂલતા પૂલ દૂર્ઘટનાની પ્રથમ વરસીએ મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલી, અદાણી ફાઉન્ડેશન દ્વારા અનાથ બાળકોને ₹ 5 કરોડની માતબર સહાય

અમદાવાદ: મોરબી ઝૂલતા પૂલ તૂટી પડવાની હૃદયદ્વાવક ઘટનાની પ્રથમ વરસીએ અદાણી ફાઉન્ડેશન મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલી અર્પે છે. અદાણી ફાઉન્ડેશન એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના પીડિતોના દુ:ખમાં સહભાગી થઈ મદદરૂપ થવા પ્રતિબદ્ધ છે. … Read More

33માં ભૂચર મોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ 2023ના સંકલન માટે કન્વિનર અને સહ-કન્વિનરની નિમણુંક કરાઈ

આગામી મહિનાની 6 સપ્ટેમ્બર તારીખે ભૂચર મોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ આયોજિત થવા જઇ રહ્યો છે, ત્યારે આ સમારોહ માટે કન્વિનર અને સહ-કન્વિનરની નિમણુંક કરવામાં આવી છે. તાજેતરમાં તારીખ 15 ઓગસ્ટના … Read More

સીડીએસ બીપીન રાવતને ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અપાઈ અનોખી શ્રદ્ધાંજલિ

તાજેતરમાં હેલિકોપ્ટર ક્રેશનો ભોગ બનેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તેમજ આર્મીના પૂર્વ વડા બીપીન રાવત સહિત તેર લોકોને ગ્રીનમેન તરીકે ઓળખાતા સામાજિક કાર્યકર વિરલ દેસાઈ દ્બારા અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. … Read More