વિજયા દશમીના પર્વે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન

વિજયા દશમીના પર્વની સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના બારડોલીમાં પણ આ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરા પર્વ નિમિત્તે બારડોલીમાં રાજપૂત સમાજ દ્વારા … Read More

33માં ભૂચર મોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ 2023ના સંકલન માટે કન્વિનર અને સહ-કન્વિનરની નિમણુંક કરાઈ

આગામી મહિનાની 6 સપ્ટેમ્બર તારીખે ભૂચર મોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ આયોજિત થવા જઇ રહ્યો છે, ત્યારે આ સમારોહ માટે કન્વિનર અને સહ-કન્વિનરની નિમણુંક કરવામાં આવી છે. તાજેતરમાં તારીખ 15 ઓગસ્ટના … Read More

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા જામનગર ખાતે ‘સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

જામનગરઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા આયોજિત દિકરીબાના જીવન ઘડતર માટેની એક શિબિર તારીખ 16 જુલાઈને રવિવારના રોજ જામનગર ખાતે આયોજિત કરવામાં આવી હતી. અખિલ ગુજરાત … Read More