ઉચ્છલના પોલ્ટ્રીફાર્મમાં ૧૭ હજાર મરઘીનો નાશ કરાશે, ૬ માંથી ૨નો રિપોર્ટ પોઝિટિવ

મહારાષ્ટ્રના નવાપુર ખાતે પોલ્ટ્રીફાર્મમાં મરઘીમાં બર્ડફલૂ ફેલાતા નજીકના ઉચ્છલના ૧ પૉલ્ટ્રીફાર્મમાંથી ૬ મરઘીના સેમ્પલ ભોપાલ મોકલાયા હતા. જે પૈકી ૨માં બર્ડફલૂ પોઝિટિવ રિપોર્ટ આવતા મંગળવારથી મરઘી અને ઈંડાનો નાશ કરાશે. … Read More

ઊનાના ગામે આકાશમાંથી બગલો નીચે પડતા મોત, બર્ડ ફ્લુની આશંકા

કોરોના સામે ઝુંબેશ આપવા સમગ્ર ગુજરાતમાં રસીકરણ ચાલુ કરવામાં આવ્યું છે જેનાથી કોરોના કેસ માં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે એક નવો રોગ બર્ડ ફ્લૂ આવી રહ્યો છે. ઊનાના … Read More