મધ્યપ્રદેશમાં ૫૪ મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકતા ૩૭ના મોત, ૭નો બચાવ

મધ્ય પ્રદેશના પરિવહન મંત્રીએ બસની પરમિટ રદ કરી ટ્રાન્સપોર્ટ કમિશ્નરને આપ્યા તપાસના આદેશ મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારના રોજ સવારે મોટા અકસ્માત થયો છે. મુસાફરથી ભરેલી એક બસ બાણસાગર નહેરમાં પડી છે. … Read More